શોધખોળ કરો
ઝારખંડમાં સ્વામી અગ્નિવેશ સાથે યુવા ભાજપના કાર્યકર્તાઓએ કરી મારપીટ
1/3

આ ઘટનાની ગંભીરતાને ઘ્યાનમાં લઈ મુખ્યમંત્રી રઘુબર દાસે તપાસના આદેશ આપ્યા. હુમલાવરોએ પહેલા નારેબાજી કરતા તેમને કાળા ઝંડા દેખાડ્યા અને ત્યારબાદ તેમની સાથે મારપીટ કરી જેના કારણે તેઓ જમીન પર પડી ગયા. પોલીસે 20 હુમલાવરોની અટકાયત કરી છે.
2/3

રાંચી: ઝારખંડના પાકુડ જિલ્લામાં મંગળવારે સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ પર ભારતીય જનતા યુવા મોર્ચાના સમર્થકોએ હુમલો કર્યો અને તેમની સાથે મારપીટ કરી. આ ઘટના પર પોલીસે કહ્યું સ્વામી લિટપાડામાં 195માં દમિન મહોત્સવમાં સામેલ થવા જઈ રહ્યા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ હોટલમાંથી બહાર નિકળી રહ્યા હતા.
Published at : 17 Jul 2018 09:25 PM (IST)
Tags :
JharkhandView More





















