શોધખોળ કરો

તેલંગાણામાં એક માત્ર કમળ ખીલવનાર ઉમેદવારનો કેટલા મતથી થયો વિજય, જાણો વિગત

1/4
ગોશામહલ સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ટી રાજા સિંહે તેલંગાણા રાષ્ટ્ર સમિતિની પ્રેમ સિંહ રાઠોડને 17,734 મતથી હાર આપી હતી. રાજા સિંહને 61854 જ્યારે ટીઆરએસના ઉમેદવારને 44120 વોટ મળ્યા હતા. ત્રીજા નંબર પર રહેલા કોંગ્રેસના ઉમેદવાર મુકેશ ગૌડને 26322 વોટ મળ્યા હતા.
ગોશામહલ સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ટી રાજા સિંહે તેલંગાણા રાષ્ટ્ર સમિતિની પ્રેમ સિંહ રાઠોડને 17,734 મતથી હાર આપી હતી. રાજા સિંહને 61854 જ્યારે ટીઆરએસના ઉમેદવારને 44120 વોટ મળ્યા હતા. ત્રીજા નંબર પર રહેલા કોંગ્રેસના ઉમેદવાર મુકેશ ગૌડને 26322 વોટ મળ્યા હતા.
2/4
તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે, જો અકબરુદ્દીન ઓવૈસી સડક પર આવશે તો તેનું કાપેલું માથું મારા પગની નીચે હશે. એટલું જ નહીં તેમણે અકબરુદ્દીનને નામર્દ પણ ગણાવ્યા હતા.
તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે, જો અકબરુદ્દીન ઓવૈસી સડક પર આવશે તો તેનું કાપેલું માથું મારા પગની નીચે હશે. એટલું જ નહીં તેમણે અકબરુદ્દીનને નામર્દ પણ ગણાવ્યા હતા.
3/4
રાજા સિંહે એમ પણ કહ્યું કે, મારી સામેના બંને ઉમેદવારો બુઠ્ઠા અને લંગડા ઘોડા જેવા છે. જે ભારત માતાની જય ન બોલ અને ગૌરક્ષક નહોય તેવા ઉમેદવારોના મારે વોટ નથી જોતાં તેમ પણ કહ્યું હતું.
રાજા સિંહે એમ પણ કહ્યું કે, મારી સામેના બંને ઉમેદવારો બુઠ્ઠા અને લંગડા ઘોડા જેવા છે. જે ભારત માતાની જય ન બોલ અને ગૌરક્ષક નહોય તેવા ઉમેદવારોના મારે વોટ નથી જોતાં તેમ પણ કહ્યું હતું.
4/4
હૈદરાબાદઃ તેલંગાણામાં બીજેપી કિંગમેકર બનવાની ફિરાકમાં હતી પરંતુ પરિણામ જાહેર થતાં જ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો. તેલંગાણાની 119 સીટોવાળી વિધાનસભામાં કેસીઆરની સુનામીમાં બીજેપી પૂરી રીતે ધોવાઈ ગયું હતું. રાજ્યમાં બીજેપી પાંચ સીટ પરથી સમેટાઈને માત્ર 1 સીટ પૂરતી જ રહી ગઈ છે.
હૈદરાબાદઃ તેલંગાણામાં બીજેપી કિંગમેકર બનવાની ફિરાકમાં હતી પરંતુ પરિણામ જાહેર થતાં જ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો. તેલંગાણાની 119 સીટોવાળી વિધાનસભામાં કેસીઆરની સુનામીમાં બીજેપી પૂરી રીતે ધોવાઈ ગયું હતું. રાજ્યમાં બીજેપી પાંચ સીટ પરથી સમેટાઈને માત્ર 1 સીટ પૂરતી જ રહી ગઈ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget