શોધખોળ કરો
ત્રિપુરામાં કમળ ખીલવીને અમિત શાહે કોને આપી ગુરુ દક્ષિણા ? જાણો વિગત
1/5

ઉલ્લેખનીય છે કે અમિત શાહે પાર્ટી મહાસચિવોની બેઠકમાં કહ્યું હતું કે, ત્રિપુરા ભલે નાનું રાજ્ય હોય પરંતુ ભાજપ માટે ખૂબ મહત્વપૂર્ણ એટલા માટે છે કે આ જીત ન માત્ર ચૂંટણી જીત હશે પરંતુ વૈચારિક જીત પણ સાબિત થશે.
2/5

અત્યાર સુધી જે જે રાજ્યોમાં ડાબેરી સરકાર રહી છે ત્યાં કોઈ પણ ચૂંટણીમાં ભાજપ સીધી રીતે વામપંથીઓ સામે જીતી શક્યું નથી કેરળમાં ગત ચૂંટણીમાં ભાજપે જીતવા તનતોડ કોશિશ કરી હતી પરંતુ માત્ર એક જ સીટ જીતી શક્યું હતું. જોકે કેરળમાં ભાજપના વોટ હિસ્સામાં 15 ટકા વધારો થયો હતો. ત્રિપુરામાં ડાબેરી સરકાર હોવાથી ભાજપ આ ચૂંટણીને એક મોટા અવસરના રૂપમાં જોતી હતી.
Published at : 03 Mar 2018 03:08 PM (IST)
View More






















