શોધખોળ કરો

જયલલિતા બ્રાહ્મણ હોવા છતાં તેમને અગ્નિસંસ્કાર આપવાના બદલે કેમ દફનાવાયાં ? જાણો રસપ્રદ કારણ

1/5
જયલલિતાના મૃતદેહને ચેન્નાઈના સમુદ્ર કાંઠે મરીના બીચ પર ચંદનનાં લાકડાં વચ્ચે મૂકીને પછી તેના પર ગુલાબજળ છાંટીને દફનાવવામાં આવ્યો હતો. તેમના રાજકીય ગુરૂ એમ.જી. રામચંદ્રનની સમાધિ પાસે જ તેમની દફનવિધી કરાઈ છે અને આ સ્થળે જયલલિતાની પણ ભવ્ય સમાધિ ઉભી કરવામાં આવશે.
જયલલિતાના મૃતદેહને ચેન્નાઈના સમુદ્ર કાંઠે મરીના બીચ પર ચંદનનાં લાકડાં વચ્ચે મૂકીને પછી તેના પર ગુલાબજળ છાંટીને દફનાવવામાં આવ્યો હતો. તેમના રાજકીય ગુરૂ એમ.જી. રામચંદ્રનની સમાધિ પાસે જ તેમની દફનવિધી કરાઈ છે અને આ સ્થળે જયલલિતાની પણ ભવ્ય સમાધિ ઉભી કરવામાં આવશે.
2/5
દ્રવિડીયન પરંપરા પ્રમાણે વ્યક્તિને મૃત્યુ પછી અગ્નિસંસ્કાર આપવામાં નથી આવતા પણ દફનાવાય છે. પેરીયાર, અન્નાદુરાઈ અને એમ.જી. રામચંદ્રન સહિત તમામ દ્રવિડીયન નેતાઓને દફનાવવામાં જ આવ્યા હતા. જયલલિતા પણ એ કક્ષાનાં નેતા છે તેથી તેમને પણ અગ્નિસંસ્કારના બદલે દફનાવવામાં આવ્યાં છે.
દ્રવિડીયન પરંપરા પ્રમાણે વ્યક્તિને મૃત્યુ પછી અગ્નિસંસ્કાર આપવામાં નથી આવતા પણ દફનાવાય છે. પેરીયાર, અન્નાદુરાઈ અને એમ.જી. રામચંદ્રન સહિત તમામ દ્રવિડીયન નેતાઓને દફનાવવામાં જ આવ્યા હતા. જયલલિતા પણ એ કક્ષાનાં નેતા છે તેથી તેમને પણ અગ્નિસંસ્કારના બદલે દફનાવવામાં આવ્યાં છે.
3/5
ચેન્નઈઃ તમિલનાડુનાં મુખ્યમંત્રી જયલલિતાને મંગળવાર બપોરે પછી ચેન્નઈના મરીન બીચ પર દફનાવવામાં આવ્યાં તેના કારણે લોકોને આશ્ચર્ય થયું છે. અગાઉ એવી જાહેરાત કરાઈ હતી કે જયલલિતાના અગ્નિસંસ્કાર કરાશે પણ તેના બદલે તેમની દફનવિધી કરવામાં આવતાં સમગ્ર દેશમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો.
ચેન્નઈઃ તમિલનાડુનાં મુખ્યમંત્રી જયલલિતાને મંગળવાર બપોરે પછી ચેન્નઈના મરીન બીચ પર દફનાવવામાં આવ્યાં તેના કારણે લોકોને આશ્ચર્ય થયું છે. અગાઉ એવી જાહેરાત કરાઈ હતી કે જયલલિતાના અગ્નિસંસ્કાર કરાશે પણ તેના બદલે તેમની દફનવિધી કરવામાં આવતાં સમગ્ર દેશમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો.
4/5
આ અધિકારીના કહેવા પ્રમાણે જયલલિતા જન્મે ભલે આયંગર બ્રાહ્મણ હતાં પણ તમિલનાડુની પ્રજા માટે તે આયંગર બ્રાહ્મણ નહોતાં. અમારા માટે જયલલિતા કોઈ પણ ધર્મ કે જ્ઞાતિની ઓળખથી ઉપર હતાં. જયલલિતા તમિલનાડુની દ્રવિડીયન સંસ્કૃતિનાં મહાનતમ નેતાઓમાં એક હતાં ને એ જ તેમની ઓળખ છે.
આ અધિકારીના કહેવા પ્રમાણે જયલલિતા જન્મે ભલે આયંગર બ્રાહ્મણ હતાં પણ તમિલનાડુની પ્રજા માટે તે આયંગર બ્રાહ્મણ નહોતાં. અમારા માટે જયલલિતા કોઈ પણ ધર્મ કે જ્ઞાતિની ઓળખથી ઉપર હતાં. જયલલિતા તમિલનાડુની દ્રવિડીયન સંસ્કૃતિનાં મહાનતમ નેતાઓમાં એક હતાં ને એ જ તેમની ઓળખ છે.
5/5
જયલલિતા હિન્દુ હતાં અને આયંગર બ્રાહ્મણ હતાં. તમિલનાડુમાં હિન્દુઓના અગ્નિસંસ્કાર કરાય છે ત્યારે જયલલિતાને કેમ દફનાવાયાં એ સવાલ પણ ઉઠ્યો હતો. જયલલિતાની અંતિમવિધીની તૈયારી સાથે સંકળાયેલા તમિલનાડુ સરકારના એક સીનિયર અધિકારીએ આ મુદ્દે મહત્વનો અને રસપ્રદ ખુલાસો કર્યો છે.
જયલલિતા હિન્દુ હતાં અને આયંગર બ્રાહ્મણ હતાં. તમિલનાડુમાં હિન્દુઓના અગ્નિસંસ્કાર કરાય છે ત્યારે જયલલિતાને કેમ દફનાવાયાં એ સવાલ પણ ઉઠ્યો હતો. જયલલિતાની અંતિમવિધીની તૈયારી સાથે સંકળાયેલા તમિલનાડુ સરકારના એક સીનિયર અધિકારીએ આ મુદ્દે મહત્વનો અને રસપ્રદ ખુલાસો કર્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Embed widget