શોધખોળ કરો
ભારતમાં પદ્માવતી ફિલ્મને લઇને વિરોધ, બ્રિટનમાં એક પણ કટ વિના થશે રીલિઝ
1/4

ત્યાં રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ સરકારે પણ ફિલ્મ રિલીઝ નહીં કરવા જણાવ્યું છે. સીએમ રૂપાણીએ કહ્યું કે જ્યાં સુધી વિવાદ પુરો ના થાય ત્યાં સુધી ગુજરાતમાં ફિલ્મ રિલીઝ નહી થાય. રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે પણ કહ્યું છે કે વિવાદિત દ્રશ્ય હટાવ્યા બાદજ ઉત્તર પ્રદેશમાં ફિલ્મ રિલીઝ થશે.
2/4

જણાવી દઈએ કે ફિલ્મમાં પદ્માવતી અને ખિલજીના કેટલાક વાંધાજનક દ્રશ્યને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. અને ઈતિહાસને તોડી મરડીને ફિલ્મ બનાવવામાં આવી છે તેવો વિવાદ ચાલી રહ્યો છે. રાજપૂત કરણી સેના રસ્તા પર ઉતરી આવી છે અને રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી રહ્યા છે.
Published at : 23 Nov 2017 05:49 PM (IST)
View More























