શોધખોળ કરો

Astro tips: આ એક જ્યોતિષ ઉપાયથી જાગી શકે છે સૂતેલા નસીબ, જીવનની પરેશાની થઇ જશે દૂર

જીવનમાં આવનારી પરેશાનીઓ અને સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જીવનમાં આવનારી પરેશાનીઓમાંથી મુક્તિનો ઉપાય ધર્મ માર્ગ છે.

Astro tips :જીવનમાં આવનારી પરેશાનીઓ અને સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જીવનમાં આવનારી પરેશાનીઓમાંથી મુક્તિનો ઉપાય ધર્મ માર્ગ છે.

જીવનમાં આવનારી પરેશાનીઓ અને પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જીવનમાં આવનારી પરેશાનીઓમાંથી મુક્તિનો ઉપાય ધર્મ માર્ગમાં છે. કહેવાય છે કે, ભગવાનની ભક્તિ મુસીબતોમાંથી બહાર નીકળી માર્ગ બતાવે . આવી સ્થિતિમાં પૂજા, ઉપવાસ વગેરે દ્વારા પણ પરેશાનીથી છૂટકારો મેળવી શકાય છે. પરંતુ આ બધાની સાથે જો આ ઉપાયો કરવામાં આવે તો જીવનને સુખી બનાવી શકાય છે. ચાલો આ ઉપાયો પર એક નજર કરીએ.

કિચનમાં મોજૂદ આ ચીજોના કરો ઉપાય

  • રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હળદરનો ઉપયોગ ઘણા શુભ કાર્યોમાં થાય છે. જેમ હળદર વિના ભોજનમાં રંગ નથી આવતો, તેવી જ રીતે હળદર વિના પૂજા અધૂરી છે. તેનો ઉપયોગ અનેક પૂજા-પાઠ, શુભ કાર્યો અને ઉપાયોમાં થાય છે.પરંતુ જ્યોતિષમાં કાળી હળદરનો ઉપયોગ વધુ થાય છે. કાળી હળદરના ઉપયોગથી વિવિધ પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકાય છે. ઉપરાંત, તેનો ઉપયોગ ધન લાભ માટે પણ થાય છે.
  • ઘણી વખત ઘણી મહેનત કર્યા પછી પણ  સફળતા નથી મળતી તો ઘરમાં અઢળક આવક છતાં બરકત ન રહેતી હોય તો   આવી સ્થિતિમાં શુક્લ પક્ષના પ્રથમ શુક્રવારે ચાંદીના ડબ્બામાં કાળી હળદર, નાગકેશર અને સિંદૂર મિક્સ કરીને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવાથી લાભ થશે. તેમાં એક હળદરનો ટૂકડો ઘરે લાવો અને તેને  તિજોરીમાં કે જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો. આમ કરવાથી તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં થાય.
  • કિડિયારૂ પુરવાથી પણ ભાગ્યદય થાય છે. ખાંડ મિશ્રિત લોટ ભેળવીને  કિડયારુ પૂરવામાં આવે છે. આમ કરવાથી તમારા પાપ કર્મો નાશ પામે છે અને પુણ્ય કર્મનું શીઘ્ર ફળ મળે  છે.જેનાથી  મનોકામના પૂર્ણ કરવામાં મદદ મળે છે.  આ સાથે ઘરમાં હાજર દેવી-દેવતાઓને નિયમિતપણે ફૂલોથી શણગારો.
  • જો તમારું નસીબ સાથ નથી આપતું તો નિયમિતપણે પાણીમાં એક ચપટી હળદર મિક્સ કરીને સ્નાન કરો. તેનાથી ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની કૃપા પ્રાપ્ત થશે. અને નસીબ હશે. આ સાથે સાંજે સ્નાન કરતી વખતે પાણીમાં મીઠું નાખીને નહાવાથી નકારાત્મકતા દૂર થાય છે.

Disclaimer: અહીંપૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Embed widget