શોધખોળ કરો

Astro tips: આ એક જ્યોતિષ ઉપાયથી જાગી શકે છે સૂતેલા નસીબ, જીવનની પરેશાની થઇ જશે દૂર

જીવનમાં આવનારી પરેશાનીઓ અને સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જીવનમાં આવનારી પરેશાનીઓમાંથી મુક્તિનો ઉપાય ધર્મ માર્ગ છે.

Astro tips :જીવનમાં આવનારી પરેશાનીઓ અને સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જીવનમાં આવનારી પરેશાનીઓમાંથી મુક્તિનો ઉપાય ધર્મ માર્ગ છે.

જીવનમાં આવનારી પરેશાનીઓ અને પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જીવનમાં આવનારી પરેશાનીઓમાંથી મુક્તિનો ઉપાય ધર્મ માર્ગમાં છે. કહેવાય છે કે, ભગવાનની ભક્તિ મુસીબતોમાંથી બહાર નીકળી માર્ગ બતાવે . આવી સ્થિતિમાં પૂજા, ઉપવાસ વગેરે દ્વારા પણ પરેશાનીથી છૂટકારો મેળવી શકાય છે. પરંતુ આ બધાની સાથે જો આ ઉપાયો કરવામાં આવે તો જીવનને સુખી બનાવી શકાય છે. ચાલો આ ઉપાયો પર એક નજર કરીએ.

કિચનમાં મોજૂદ આ ચીજોના કરો ઉપાય

  • રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હળદરનો ઉપયોગ ઘણા શુભ કાર્યોમાં થાય છે. જેમ હળદર વિના ભોજનમાં રંગ નથી આવતો, તેવી જ રીતે હળદર વિના પૂજા અધૂરી છે. તેનો ઉપયોગ અનેક પૂજા-પાઠ, શુભ કાર્યો અને ઉપાયોમાં થાય છે.પરંતુ જ્યોતિષમાં કાળી હળદરનો ઉપયોગ વધુ થાય છે. કાળી હળદરના ઉપયોગથી વિવિધ પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકાય છે. ઉપરાંત, તેનો ઉપયોગ ધન લાભ માટે પણ થાય છે.
  • ઘણી વખત ઘણી મહેનત કર્યા પછી પણ  સફળતા નથી મળતી તો ઘરમાં અઢળક આવક છતાં બરકત ન રહેતી હોય તો   આવી સ્થિતિમાં શુક્લ પક્ષના પ્રથમ શુક્રવારે ચાંદીના ડબ્બામાં કાળી હળદર, નાગકેશર અને સિંદૂર મિક્સ કરીને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવાથી લાભ થશે. તેમાં એક હળદરનો ટૂકડો ઘરે લાવો અને તેને  તિજોરીમાં કે જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો. આમ કરવાથી તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં થાય.
  • કિડિયારૂ પુરવાથી પણ ભાગ્યદય થાય છે. ખાંડ મિશ્રિત લોટ ભેળવીને  કિડયારુ પૂરવામાં આવે છે. આમ કરવાથી તમારા પાપ કર્મો નાશ પામે છે અને પુણ્ય કર્મનું શીઘ્ર ફળ મળે  છે.જેનાથી  મનોકામના પૂર્ણ કરવામાં મદદ મળે છે.  આ સાથે ઘરમાં હાજર દેવી-દેવતાઓને નિયમિતપણે ફૂલોથી શણગારો.
  • જો તમારું નસીબ સાથ નથી આપતું તો નિયમિતપણે પાણીમાં એક ચપટી હળદર મિક્સ કરીને સ્નાન કરો. તેનાથી ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની કૃપા પ્રાપ્ત થશે. અને નસીબ હશે. આ સાથે સાંજે સ્નાન કરતી વખતે પાણીમાં મીઠું નાખીને નહાવાથી નકારાત્મકતા દૂર થાય છે.

Disclaimer: અહીંપૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Embed widget