શોધખોળ કરો

Health tips: અનિંદ્રાની સમસ્યામાં આપના કિચનમાં મોજૂદ આ ચીજનો કરો પ્રયોગ

રાત્રે જો સારી ઊંઘ ન આવે તો દિવસભર આપ ઊર્જાવાન રહી શકો છો. મસ્તિષ્ક એકદમ તાજગી ફિલ કરે છે. ગાઢ ઊંઘ માટે એક ટ્રિક દર્શાવવામાં આવી છે. જે અપનાવી જુઓ

Good Sleep: રાત્રે જો સારી ઊંઘ ન આવે તો દિવસભર આપ ઊર્જાવાન રહી શકો છો. મસ્તિષ્ક એકદમ ફ્રેશનેસ ફિલ કરે છે. તો અહીં ગાઢ ઊંઘ માટે એક ટ્રિક દર્શાવવામાં આવી છે. અત્યાર સુધીના સર્વે મજબ ગાઢ ઊંઘ માટે આ ટિપ્સ ખૂબ જ કારગર નિવડી છે.

સારી ઊંઘ માટે લસણના ફાયદા

 દિવસભર તરોતાજા રહેવા માટે એ ખૂબ જ જરૂરી છે કે રાતની ઊંઘ પૂરી થાય અને અવિરત ઊંઘ આવે. એટલે કે વચ્ચે વચ્ચે ઊંઘ ન તૂટવી જોઈએ અને સપનાં આવવા જોઈએ નહીં. કારણ કે રાતની સારી ઊંઘ આગામી આખો દિવસ સારો બનાવે છે. આનાથી કામ સમયસર પૂરું કરવામાં સરળતા રહે છે અને ફોકસ પણ સારું રહે છે.

હવે સવાલ એ થાય છે કે રાત્રે શું કરવું જેથી ઊંઘ વહેલી અને  ગાઢ આવે. તો આ કામમાં લસણ તમને ઘણી મદદ કરી શકે છે. અહીં તમને જણાવવામાં આવી રહ્યું છે કે સૂતા પહેલા લસણનો ઉપયોગ કેવી રીતે કરવો.

લસણનો ઉપયોગ કરવાની પદ્ધતિ

રાત્રે સૂતા પહેલા તમારા તકિયા નીચે લસણની એક કળી રાખો. આ કળી મોટી સાઈઝની હોવી જોઈએ અને તેના ફોતરા ઉતાર્યા વિના જ તકિયાની નીચે રાખો.  અમે તમને આખું લસણ રાખવાનું નથી કહી રહ્યા પરંતુ તેની એક કળી જ રાખો.  જો તમે તેને છાલ સાથે રાખો છો, તો તમને તીવ્ર ગંધ પણ નહીં આવે અને ઓશીકું બગડશે નહીં.

આ રીતે આ પદ્ધતિ કામ કરે છે

લસણની ખૂબ જ મીઠી સુગંધ તમારા ઓશીકા દ્વારા તમારા સુધી પહોંચશે, જેને તમે ભાગ્યે જ અનુભવી શકો. જ્યારે આ સુગંધ (મોહક ગંધ કે જે શાંતિ આપે છે) તમારા મગજને તાણ દૂર કરવાનું કામ કરશે. આનાથી તમારી ઉંઘ વચ્ચે પણ નહિ તૂટી જાય અને ઉંઘ પણ જલ્દી આવશે.

તમારા મનમાં આ પ્રશ્ન આવતો જ હશે કે લસણમાં એવું શું છે, જે ઊંઘ લાવવામાં મદદ કરે  છે. તો આ દિશામાં સંશોધન ચાલી રહ્યું છે, અત્યાર સુધીની માહિતીના આધારે એવું કહી શકાય કે તે લસણમાં જોવા મળતા સલ્ફર અને લસણની ગંધ બંનેની મિશ્ર અસર છે. તો સારી ઊંઘ માટે આજે જ આ ઉપાય અજમાવો

  Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
CVC રિપોર્ટમાં મોટો ખુલાસો: બેંક અને રેલવેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો અન્ય વિભાગોની સ્થિતિ
CVC રિપોર્ટમાં મોટો ખુલાસો: બેંક અને રેલવેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો અન્ય વિભાગોની સ્થિતિ
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
SBI ગ્રાહકો સાવધાન: આ દિવસે બંધ રહેશે UPI ટ્રાન્ઝેક્શન, આટલા સમય સુધી નહીં થાય ઓનલાઇન પેમેન્ટ
SBI ગ્રાહકો સાવધાન: આ દિવસે બંધ રહેશે UPI ટ્રાન્ઝેક્શન, આટલા સમય સુધી નહીં થાય ઓનલાઇન પેમેન્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં ડર શાનો ?
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
CVC રિપોર્ટમાં મોટો ખુલાસો: બેંક અને રેલવેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો અન્ય વિભાગોની સ્થિતિ
CVC રિપોર્ટમાં મોટો ખુલાસો: બેંક અને રેલવેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો અન્ય વિભાગોની સ્થિતિ
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
SBI ગ્રાહકો સાવધાન: આ દિવસે બંધ રહેશે UPI ટ્રાન્ઝેક્શન, આટલા સમય સુધી નહીં થાય ઓનલાઇન પેમેન્ટ
SBI ગ્રાહકો સાવધાન: આ દિવસે બંધ રહેશે UPI ટ્રાન્ઝેક્શન, આટલા સમય સુધી નહીં થાય ઓનલાઇન પેમેન્ટ
ગુજરાતના 10 પવિત્ર યાત્રાધામોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી થશે: હર્ષ સંઘવીની મોટી જાહેરાત
ગુજરાતના 10 પવિત્ર યાત્રાધામોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી થશે: હર્ષ સંઘવીની મોટી જાહેરાત
મહેસાણા ફાયરિંગ કેસ: ભાવેશ ઝીલીયા પર હુમલો કરનાર 6 ઝડપાયા, જાણો કોણ છે માસ્ટરમાઇન્ડ
મહેસાણા ફાયરિંગ કેસ: ભાવેશ ઝીલીયા પર હુમલો કરનાર 6 ઝડપાયા, જાણો કોણ છે માસ્ટરમાઇન્ડ
હવામાન વિભાગની નવી આગાહી: દેશના આ મોટા રાજ્યોમાં 2 થી 8 સપ્ટેમ્બર ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: દેશના આ મોટા રાજ્યોમાં 2 થી 8 સપ્ટેમ્બર ભારે વરસાદનું એલર્ટ
જન્માષ્ટમી 2026: ઉપવાસ રાત્રે તોડવો કે સવારે? જાણો પારણનો સાચો સમય અને નિયમો
જન્માષ્ટમી 2026: ઉપવાસ રાત્રે તોડવો કે સવારે? જાણો પારણનો સાચો સમય અને નિયમો
Embed widget