શોધખોળ કરો

Weight Loss Tips: વજન ઘટાડવામાં મદદ કરે છે હળદર, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

આપના રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જેનાથી તમે ઝડપથી વજન ઘટાડી શકો છો. હળદરનો ઉપયોગ કરીને પણ આપ વજનને નિયંત્રિત કરી શકો છો. ઉપયોગ કેવી રીતે કરવો તે જાણી લો.

Turmeric For Weight Loss: આપના રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જેનાથી તમે ઝડપથી વજન ઘટાડી શકો છો. હળદરનો ઉપયોગ કરીને પણ આપ  વજનને નિયંત્રિત કરી શકો છો. ઉપયોગ કેવી રીતે કરવો તે જાણી લો.

રસોડું જ એક પ્રકારે  ઔષધનો  ખજાનો છે. આપણા રસોડામાં ઘણી એવી જડીબુટ્ટીઓ છે જે રોગોને દૂર રાખે છે. આમાંથી એક છે હળદર. દરેકના ઘરમાં શાકભાજી બનાવવાથી લઈને ઘણી બધી વસ્તુઓમાં હળદરનો ઉપયોગ થાય છે. હળદરના ગુણો વિશે દરેક વ્યક્તિએ જાણવું જ જોઈએ. હળદરનું દૂધ પીવાથી ઇજાઓ અને દુખાવો દૂર થાય છે. હળદરનું દૂધ શરીરને ગરમ રાખે છે અને શરદી અને ખાંસી દૂર કરે છે. હળદરવાળું દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, પરંતુ શું તમે જાણો છો કે હળદર વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આવો જાણીએ કેવી રીતે?

વજન ઘટાડવામાં મદદ કરે છે હળદર

હળદર વજન ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે આપણું ચયાપચય ધીમું થાય છે, ત્યારે વજન વધવાનું શરૂ થાય છે. હળદરના સેવનથી મેટાબોલિઝમ ઝડપી બને છે, જેનાથી મેદસ્વિતા પણ ઓછી થાય છે. બીજી તરફ, હળદરમાં કર્ક્યુમિન સંયોજનો હોય છે જે સફેદ ચરબીના પેશીઓમાંથી સોજો  ઘટાડવામાં મદદ કરે છે. હળદરના સેવનથી બ્લડ શુગર લેવલ પણ નિયંત્રિત રહે છે. હળદર ઇન્સ્યુલિન પ્રતિરોધને રોકવામાં મદદ કરે છે. જેના કારણે શરીરમાં ચરબી જમા થતી નથી. સ્થૂળતા અને ડાયાબિટીસથી પીડિત લોકોએ હળદરનું સેવન કરવું જ જોઈએ. તેનાથી શરીરમાં પિત્તનું ઉત્પાદન વધે છે. હળદરનું સેવન કરવાથી ચરબી ઓછી થાય છે.

વજન ઘટાડવા માટે કેવી રીતે કરશો હળદરનું સેવન

જો તમે વજન ઘટાડવા માટે હળદરનો ઉપયોગ કરવા માંગો છો, તો તમે હળદર અને તજની ચા બનાવીને પી શકો છો. આ સિવાય તમે ફુદીનાના પાન અને હળદરને પાણીમાં ઉકાળીને પી શકો છો. હળદર સાથે તજ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. બીજી તરફ ફુદીનો પાચનતંત્રને મજબૂત બનાવે છે. જો તમે ઈચ્છો તો રાત્રે હળદર વાળું દૂધ પી શકો છો.  શિયાળાની ઠંડીમાં આદુ હળદરની ચા પણ પી શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget