શોધખોળ કરો

‘દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી ગુજરાતી, છતાં ટેસ્ટના વધારે રૂપિયા લઈને ગુજરાતીઓને કેમ લૂંટવામાં આવે છે ?’

ગયા વર્ષે કોરોનાની મહામારી શરૂ થઈ તે ગાળામાં ટેસ્ટીંગ માટેની કીટ મોંઘી હોવાથી આપણે ત્યાં રૂ. ૧૬૦૦ની આસપાસ ચાર્જ હતો, તેસમયે પણ રાજસ્થાને તેમાં મોટો ઘટાડો કર્યા બાદ ગુજરાતમાં પણ ઘટાડો કરાયો હતો. 

અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાએ (Ahmedabad Corona Cases) ભરડો લીધો છે ત્યારે ટેસ્ટ કરાવવા લાઈનો લગાવતા લોકોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. હાલ આરટી-પીસીઆર ટેસ્ટીંગના (RT-PCR Test) ખાનગી લેબોરેટરીમાં રૂ. ૮૦૦નો ચાર્જ લેવાાં આવે છે. જે આજે સાંજના ઘટાડીને ૭૦૦ કરાયો છે. જ્યારે પડોશી રાજ્ય રાજસ્થાનમાં આ ચાર્જ હમણાં સુધી રૂ. ૫૦૦નો હતો, તેમાં પણ રૂ. ૧૫૦નો ઘટાડો કરી નવો ચાર્જ સરકારે રૂ. ૩૫૦નો કરી નાખ્યો છે. આમ કરવાથી વધુ ને વધુ લોકો ટેસ્ટીંગ કરાવતા થયા છે અનેતેના બિલમાં પણ તેમને મોટી રાહત મળી રહી છે.

ગુજરાતમાં આરટી-પીસીઆર ટેસના રાજસ્થાન કરતાં બમણા ભાવને લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારે આરટીપીસીઆર ટેસ્ટના ભાવ ઘટાડીને 350 રૂપિયા કર્યા છે. ગુજરાતમાંથી તો દેશના પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી છે તેમ છતાં ટેસ્ટિંગ માટે 800થી વધારે રૂપિયા લઈને ગુજરાતીઓને કેમ લૂંટવામાં આવી રહ્યા છે. વિજય રૂપાણી ટેસ્ટિંગના ભાવ 350 રૂપિયા કરે.

ગયા વર્ષે કોરોનાની મહામારી શરૂ થઈ તે ગાળામાં ટેસ્ટીંગ માટેની કીટ મોંઘી હોવાથી આપણે ત્યાં રૂ. ૧૬૦૦ની આસપાસ ચાર્જ હતો, તેસમયે પણ રાજસ્થાને તેમાં મોટો ઘટાડો કર્યા બાદ ગુજરાતમાં પણ ઘટાડો કરાયો હતો.  હાલ ટેસ્ટીંગ માટેની કીટના ભાવ લગભગ તમામ રાજ્યોમાં સરખા છે. થોડોઘણો ટેસ્ટનો ફેર પડતો હશે. તો પછી ટેસ્ટીંગના ચાર્જમાં આટલો મોટો તફાવત કેમ તે પ્રશ્ન સર્વત્ર  પૂછાતો થયો છે.

ઉપરાંત હાલ કોરોનાના કેસોમાં રોજેરોજ વિક્રમજનક વધારો થઈ રહ્યો છે. સંક્રમણને કાબુમાં લેવા આક્રમક ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટને મહત્તવના ગણવામાં આવે છે. ચેપ લાગ્યો તે દર્દી અગાઉ કોના કોના સંપર્કમાત્ક્યાં ક્યાં આવ્યો હતો, તે ટ્રેસ કરવાની બાબત હવે અઘરી બની ગઈ છે ત્યારે ટેસ્ટીંગની સંખ્યાવધારવાની બાબત ઉપર જ તમામ નિષ્ણાત ડોકટરો ભાર મુકી રહ્યાં છે. આ બાબત ત્યારે જ ક્ય બને જ્યારે ટેસ્ટીંગ માટેના ચાર્જીસ ગરીબ લોકોને પણ પોસાય તેવા હોય. આ સંદર્ભમાં સીટીસ્કેન સહિતના અન્ય ચાર્જીસની પણ સરખામણી કરવા જેવી છે. રાજસ્થાન સરકારે બે દિવસ પહેલા દર ઘટાડાની જાહેરાત કરતી વખતે દાવો કર્યો હતો કે, આખા દેશ આરટી-પીસીઆર ટેસ્ટના દર સૌથી નીચા છે. રાજસ્થાનની જાહેરાત બાદ આજે ૮૦૦ના ૭૦૦ કરાયા છે, જ્યારે  ઘેરબેઠાં કરાવવો હોયતો તેના ૧૧૦૦ના ૯૦૦ કરાયા છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
ગુજરાતના આ મોટા શહેરમાં આજે રાતથી રિક્ષાચાલકોની હડતાળ: 2.10 લાખ રિક્ષાના પૈડા થંભી જશે, 30 લાખથી વધુ મુસાફરોને હાલાકી
ગુજરાતના આ મોટા શહેરમાં આજે રાતથી રિક્ષાચાલકોની હડતાળ: 2.10 લાખ રિક્ષાના પૈડા થંભી જશે, 30 લાખથી વધુ મુસાફરોને હાલાકી
Monsoon Session: ‘હું વિપક્ષનો નેતા છું છતાં મને બોલવા નથી દેતા....’, રાહુલ ગાંધીનો સરકાર પર ગંભીર આરોપ
Monsoon Session: ‘હું વિપક્ષનો નેતા છું છતાં મને બોલવા નથી દેતા....’, રાહુલ ગાંધીનો સરકાર પર ગંભીર આરોપ
IND vs ENG: ચોથી ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવન જાહેર, 8 વર્ષ બાદ આ ખેલાડીની ટીમમાં થઈ એન્ટ્રી
IND vs ENG: ચોથી ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવન જાહેર, 8 વર્ષ બાદ આ ખેલાડીની ટીમમાં થઈ એન્ટ્રી
Advertisement

વિડિઓઝ

Bharuch News: મનરેગા કૌભાંડ બાદ ભરૂચ જિલ્લામાં શૌચાલય કૌભાંડનો પર્દાફાશ
Surat Demolition news: ખાડીપુરની સમસ્યાને દુર કરવા સુરત મનપાનું મેગા ડિમોલિશન
Amreli News: અમરેલીના શિળાયબેટ ગામમાં બે જૂથ વચ્ચે હથિયારો સાથે મારામારી, હુમલાના દ્રશ્યો CCTVમાં કેદ
Surat news: કઠોદરામાં આચાર્યની બદલીના વિરોધમાં કરાયેલા ચક્કાજામના કેસમાં પોલીસની કડક કાર્યવાહી
Rajkot News: રાજકોટમાં નાની ઉંમરે હાર્ટ અટેકની 24 કલાકમાં બે ઘટના
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
ગુજરાતના આ મોટા શહેરમાં આજે રાતથી રિક્ષાચાલકોની હડતાળ: 2.10 લાખ રિક્ષાના પૈડા થંભી જશે, 30 લાખથી વધુ મુસાફરોને હાલાકી
ગુજરાતના આ મોટા શહેરમાં આજે રાતથી રિક્ષાચાલકોની હડતાળ: 2.10 લાખ રિક્ષાના પૈડા થંભી જશે, 30 લાખથી વધુ મુસાફરોને હાલાકી
Monsoon Session: ‘હું વિપક્ષનો નેતા છું છતાં મને બોલવા નથી દેતા....’, રાહુલ ગાંધીનો સરકાર પર ગંભીર આરોપ
Monsoon Session: ‘હું વિપક્ષનો નેતા છું છતાં મને બોલવા નથી દેતા....’, રાહુલ ગાંધીનો સરકાર પર ગંભીર આરોપ
IND vs ENG: ચોથી ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવન જાહેર, 8 વર્ષ બાદ આ ખેલાડીની ટીમમાં થઈ એન્ટ્રી
IND vs ENG: ચોથી ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવન જાહેર, 8 વર્ષ બાદ આ ખેલાડીની ટીમમાં થઈ એન્ટ્રી
ઓનલાઈન સટ્ટાબાજી એપમાં ED નો સપાટો: રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ સહિત 4 ફિલ્મ સ્ટાર્સને સમન્સ
ઓનલાઈન સટ્ટાબાજી એપમાં ED નો સપાટો: રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ સહિત 4 ફિલ્મ સ્ટાર્સને સમન્સ
આગામી 3 કલાકમાં રાજ્યના 24 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે, ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર
આગામી 3 કલાકમાં રાજ્યના 24 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે, ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
Embed widget