શોધખોળ કરો

Gujarat High Court: બિલ્કીસ બાનો કેસના આરોપીને કોર્ટે આપી 10 દિવસના પેરોલ, જાણો કારણ

Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે (23 ફેબ્રુઆરી) બિલ્કીસ બાનો કેસના દોષી રમેશ ચંદનાને 10 દિવસની પેરોલ આપી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, રમેશ ચંદનાને તેના ભત્રીજાના લગ્નમાં સામેલ થવાનું હતું,

Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે (23 ફેબ્રુઆરી) બિલ્કીસ બાનો કેસના દોષી રમેશ ચંદનાને 10 દિવસની પેરોલ આપી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, રમેશ ચંદનાને તેના ભત્રીજાના લગ્નમાં સામેલ થવાનું હતું, આ માટે તેણે ગયા અઠવાડિયે કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમના ભત્રીજાના લગ્ન 5 માર્ચના રોજ થવાના છે. રમેશ ચંદના આ કેસનો બીજો આરોપી છે જેને પેરોલ આપવામાં આવ્યા છે.

ગુનેગારોએ 21 જાન્યુઆરીએ આત્મસમર્પણ કર્યું હતું

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 21 જાન્યુઆરીએ 11 દોષિતોએ આત્મસમર્પણ કર્યું હતું. આ તમામને 2002ના ગોધરા રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર ગેંગરેપ અને પીડિતાના પરિવારના દસ સભ્યોની હત્યા માટે સજા કરવામાં આવી હતી. તેની અરજીમાં દોષિતે કોર્ટને કહ્યું કે તેને તેની બહેનના પુત્રના લગ્નમાં હાજરી આપવી હતી. શુક્રવારે જસ્ટિસ દિવ્યેશ જોશીના આદેશ અનુસાર રમેશને દસ દિવસ માટે પેરોલ આપવામાં આવ્યા છે.

રમેશને પહેલા પણ પેરોલ મળી ચૂકી છે

સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારની એફિડેવિટ અનુસાર, ચંદનાએ 2008માં જેલમાં બંધ થયા બાદ 1198 દિવસની પેરોલ અને 378 દિવસની ફર્લો લીધી છે. આ પહેલા પ્રદીપ મોઢિયા નામના દોષિતને 7 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી પેરોલ આપવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરીના રોજ તમામ 11 દોષિતોની સજાની માફીને રદ કરી હતી

તમને જણાવી દઈએ કે, ઓગસ્ટ 2022માં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોને રાજ્ય સરકારે જેલવાસ દરમિયાન તેમના 'સારા વર્તન'ને ટાંકીને અકાળે જેલમાંથી મુક્ત કર્યા હતા. સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરીના રોજ તમામ 11 દોષિતોની સજાની માફીને રદ કરી હતી, એમ કહ્યું હતું કે રાજ્ય સરકાર પાસે દોષિતોને અકાળે મુક્તિ આપવાનો અધિકારક્ષેત્ર નથી કારણ કે 2002ના કેસની સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ હતી.

કોર્ટે  બે સપ્તાહની અંદર જેલમાં પરત ફરવાનો આદેશ આપ્યો હતો

ત્યારબાદ સુપ્રીમ કોર્ટે 15 ઓગસ્ટ 2022ના રોજ ગોધરા જિલ્લા જેલમાંથી મુક્ત થયેલા દોષિતોને 14 વર્ષ જેલમાં રહ્યા બાદ બે સપ્તાહની અંદર જેલમાં પરત ફરવાનો આદેશ આપ્યો હતો. દોષિતોએ 21 જાન્યુઆરીએ ગોધરા જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

આ પણ વાંચો....

કોંગ્રેસ-AAP વચ્ચે ભરૂચ પર પેચ: આ બેઠક સાથે એક ભાવનાત્મક નાતો, છૂટશે તો દિલ તૂટશે: મુમતાઝ પટેલ

By Election 2024: વિસાવદરની પેટાચૂંટણીમાં ઇસુદાન ગઢવીને ઉતારશે AAP? કોંગ્રેસ શું લઇ શકે છે નિર્ણય?

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget