શોધખોળ કરો

આજે મહોરમના કારણે શહેરના પોલીસ કમિશ્નરનું જાહેરનામું, જાણો શહેરના ક્યાં રસ્તાઓ રહેશે બંધ

અમદાવાદ: આજે મહોરમ તાજીયાનો તહેવાર નિમિત્તે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી તાજીયા નીકળતા હોવાથી શહેર પોલીસ કમિશનરે કેટલાક રસ્તા બંધ તો કેટલાક રસ્તાને નો વ્હિકલ ઝોન જાહેર કરતું જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ તા.12 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી સરળ ટ્રાફિક નિયમન માટે કેટલાક માર્ગો બંધ રહેશે. કયા માર્ગો પર વાહન વ્યવહાર બંધ રહેશે - દિલ્હી ચકલાથી મિરઝાપુર કોર્ટ તથા ઘીકાંટા - રેવડી બજારથી રિલિફ રોડ થઇ વિજળી ઘર - જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા - રાયખડથી ખમાસા ચાર રસ્તા - સારંગપુર સર્કલથી આસ્ટોડિયા દરવાજા અને ખમાસા - નહેરૂ બ્રીજ તરફથી રૂપાલી સિનેમા - કામા હોટલ સર્કલથી ખાનપુર દરવાજા - રખિયાલ ચાર રસ્તાથી સારંગપુર સર્કલ - વિક્ટોરિયા ગાર્ડન ચાર રસ્તાથી ઇટાલિયન બેકરી - ખારૂનાળાથી ખાસબજાર - રાયખડ ચાર રસ્તાથી મધર ટેરેસા - જશવંત શોપ ફેક્ટરી તરફથી રાજનગર માર્કેટ - મ્યુનિ. કોઠાથી દાણાપીઠ ચાર રસ્તા - ખમાસા ચોકી તરફથી પારસી અઘિયારી - જીલ્લા પંચાયત તરફથી ભદ્ર - વિજળીઘરથી ભદ્ર મંદિર સુધી - પાનકોરનાકાથી ભદ્ર મંદિર સુધી - સાબરમતી નદીના પુર્વ છેડે નહેરુબ્રીજ તથા એલિસબ્રીજ નીચે તાજીયા ઠંડા થવા માટે આવતા હોવાથી પીકનીક હાઉસ રિવરફ્રન્ટ રોડથી સરદારબ્રીજ તથા સરદારબ્રીજ નીચેથી શાહીબાગ પીકનીક હાઉસ તરફનો રોડ નો વ્હીકલ ઝોન રહેશે વૈકલ્પિક માર્ગ - આશ્રમ રોડ થઇ પાલડી ચાર રસ્તાથી જમાલપુર ઓવરબ્રીજ થઇ એસટી બસસ્ટોપ અવર જવર કરી શકાશે - નરોડા પાટીયાઠી મેમકો- બાપુનગલ થઇ અજીત મીલથી હાટકેશ્વર સર્કલથી ખોખરા સર્કલ અનુપમ સર્કલ- ખોખરા બ્રીજ- કાંકરિયા- ભુલાભાઇ ચાર રસ્તાથી એસટી તરફ એવર જવર કરાશે - દિલ્હી દરવાજા પ્રેમદરવાજા થઇ ચોખાબજાર થઇ કાલુપુર સ્ટેશન તરફ આવ જા કરી શકાશે અને નરોડા તરફથી કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ આવ જા કરવા માટે અમદુપુરા પોલીસ ચોકી થઇ કાલુપુર રેલ્વે ઓવરબ્રીજ થઇ સરળતાથી આવ જા કરી શકાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ

વિડિઓઝ

Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Embed widget