શોધખોળ કરો

Gandhinagar: પીએમ જનમન હેઠળ ગુજરાતમાં હજારો આદિજાતિ પરિવારોને આપવામા આવ્યા આવાસ, જાણો વિગતે

ગાંધીનગર:  ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં વસતા પરિવારોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરવા મટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) હેઠળ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વિવિધ પ્રકારની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર:  ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં વસતા પરિવારોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરવા મટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) હેઠળ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વિવિધ પ્રકારની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત, આદિજાતિ કુટુંબોને આવાસની સુવિધા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 7123 લાભાર્થીઓને આવાસ માટેની સહાય મંજૂર કરવામાં આવી છે. પીએમ જન-ધન યોજના હેઠળ 12,229 આદિજાતિ વ્યક્તિઓના બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે. 

આ ઉપરાંત, આ અભિયાન હેઠળ ગુજરાતમાં આદિમજૂથના ફળિયા/ગામોમાં સામુદાયિક પ્રવૃત્તિ અને આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓને વેગ મળે તે ઉદ્દેશથી 39 મલ્ટિપર્પઝ સેન્ટરો સ્થાપિત કરવામાં આવશે, જે માટે ભારત સરકારે ₹23.40 કરોડની દરખાસ્ત મંજૂર કરી છે. 

ઉલ્લેખનીય છે કે, ભારતના આદિજાતિ સમુદાયની અને ખાસ કરીને નબળા આદિવાસી જૂથો (પીવીટીજી) ની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે કેન્દ્રીય મંત્રીમંડળે નવેમ્બર 2023માં પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન)ને મંજૂરી આપી હતી. પીએમ જનમન અંતર્ગત ₹24 હજાર કરોડના બજેટ સાથે કેન્દ્ર સરકારના 9 મંત્રાલયો મારફતે 11 મહત્વપૂર્ણ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. 

આદિજાતિ વિસ્તારો માટે આંગણવાડીઓ અને મોબાઈલ મેડિકલ યુનિટ 

આદિમજૂથના ફળિયા/ગામોમાં આંગણવાડીઓની ખૂટતી સુવિધાઓની ઓળખ કરીને 67 જેટલા ફળિયા/ગામો માટે 67 નવી આંગણવાડીઓ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે, જેને ભારત સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, આદિજાતિના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓને વધુ સુદૃઢ કરવા માટે જાન્યુઆરી 2024થી 17 મોબાઈલ મેડિકલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. 

આદિજાતિ વિસ્તારો માટે શિક્ષણ, વીજળી અને પાણી

પીએમ જનમન હેઠળ આદિમજૂથની બહુલક વસ્તી ધરાવતા વિસ્તારોમાં બાળકોનો શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા 11 નવા છાત્રાલયોની સ્થાપનાને મંજૂરી મળી છે. આદિજાતિના અંતરિયાળ તેમજ ઊંચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા 2803 આદિમજૂથ કુટુંબોને શુદ્ઘ પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ સાથે જ, 6473 આદિમજૂથ કુટુંબોને વીજ જોડાણની સુવિધા પૂરી પાડવામાં આવી છે. 

પીએમ જનમન હેઠળ થયેલી અન્ય કામગીરી

• આદિમજૂથ સુમદાયની વસ્તી ધરાવતા ગામોમાં ગૌણ વન પેદાશો તેમજ અન્ય પરંપરાગત વસ્તુઓના વેચાણથી આવક ઊભી થાય તે માટે 21 વન ધન વિકાસ કેન્દ્રોને ભારત સરકારની મંજૂરી 
• 1051 આદિજાતિ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડની ફાળવણી કરવામાં આવી
• આદિજાતિ સમુદાયની 466 મહિલાઓને પીએમ માતૃવંદના યોજનાનો લાભ આપવામાં આવ્યો
• 2998 આદિજાતિ વ્યક્તિઓને અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રો આપવામાં આવ્યા
• 14,827 આદિજાતિ કુટુંબોને રાશનકાર્ડ આપવામાં આવ્યા 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
Stock Market Record: યુએસ ફેડના નિર્ણયથી બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારોને આટલા કરોડનો થયો ફાયદો
Stock Market Record: યુએસ ફેડના નિર્ણયથી બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારોને આટલા કરોડનો થયો ફાયદો
Interest Rates: અમેરિકામાં ઘટ્યા વ્યાજ દરો, ચાર વર્ષ પછી ઐતિહાસિક નિર્ણય, જાણો ભારત પર શું થશે અસર?
Interest Rates: અમેરિકામાં ઘટ્યા વ્યાજ દરો, ચાર વર્ષ પછી ઐતિહાસિક નિર્ણય, જાણો ભારત પર શું થશે અસર?
IND Playing 11: આજે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ, શું કેએલ રાહુલને મળશે તક, જાણો ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND Playing 11: આજે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ, શું કેએલ રાહુલને મળશે તક, જાણો ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari Accident case | ફોનમાં વાત કરતા કરતા બે યુવક આવી ગયા ટ્રેનની અડફેટે, બન્નેના મોતHun To Bolish | હું તો બોલીશ | સદસ્યતા અભિયાનમાં આ તો કેવી ગોઠવણ?Hun To Bolish | હું તો બોલીશ | દેશમાં ચૂંટણીઓ એક સાથે, ફાયદો કોને? નુકસાન કોને?BJP Membership Drive | હવે મહેસાણામાં ભાજપ સદસ્યતા અભિયાનનો વિવાદ, હોસ્પિટલના સ્ટાફ સામે લાગ્યો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
Stock Market Record: યુએસ ફેડના નિર્ણયથી બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારોને આટલા કરોડનો થયો ફાયદો
Stock Market Record: યુએસ ફેડના નિર્ણયથી બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારોને આટલા કરોડનો થયો ફાયદો
Interest Rates: અમેરિકામાં ઘટ્યા વ્યાજ દરો, ચાર વર્ષ પછી ઐતિહાસિક નિર્ણય, જાણો ભારત પર શું થશે અસર?
Interest Rates: અમેરિકામાં ઘટ્યા વ્યાજ દરો, ચાર વર્ષ પછી ઐતિહાસિક નિર્ણય, જાણો ભારત પર શું થશે અસર?
IND Playing 11: આજે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ, શું કેએલ રાહુલને મળશે તક, જાણો ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND Playing 11: આજે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ, શું કેએલ રાહુલને મળશે તક, જાણો ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Canara Bank Recruitment 2024: કેનરા બેન્કમાં બહાર પડી ભરતી, 3000 પદો માટે આ તારીખથી કરી શકશો અરજી
Canara Bank Recruitment 2024: કેનરા બેન્કમાં બહાર પડી ભરતી, 3000 પદો માટે આ તારીખથી કરી શકશો અરજી
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
પેલેસ્ટાઇન પર UNGAમાં ઇઝરાયલ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, ભારત મતદાનથી રહ્યું દૂર
પેલેસ્ટાઇન પર UNGAમાં ઇઝરાયલ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, ભારત મતદાનથી રહ્યું દૂર
Embed widget