શોધખોળ કરો
Advertisement
'બાળકની કસ્ટડી માતા જોડે હોય તો પણ પિતાને તેમને મળવા અને વ્હાલ કરવાનું વાતાવરણ મળવું જોઈએ', હાઈકોર્ટે શું કર્યો આદેશ?
પતિ પત્નીના વિખવાદોને લઈને હાઇકોર્ટનું મહત્વનું અવલોકન સામે આવ્યું છે. પતિ પત્નીના ઝગડાનો ભોગ બાળકો બને એ વ્યાજબી નહિ.
અમદાવાદઃ પતિ પત્નીના વિખવાદોને લઈને હાઇકોર્ટનું મહત્વનું અવલોકન સામે આવ્યું છે. પતિ પત્નીના ઝગડાનો ભોગ બાળકો બને એ વ્યાજબી નહિ. બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમને માતા અને પિતા બન્નેના પ્રેમની જરૂર, તેમ હાઈકોર્ટે અવલોકન કર્યું હતું. મા બાપના પ્રેમનો ફુવારો બાળકોના વિકાસ માટે જરૂરી. હાઇકોર્ટનો ફેમેલી કોર્ટને હુકમ, બાળકની કસ્ટડી માતા જોડે હોય તો પણ પિતાને તેમને મળવા અને વ્હાલ કરવાનું વાતાવરણ મળવું જોઈએ. જો કસ્ટડી પિતા જોડે હોય તો માતાને પણ બાળકને મળવા અને વ્હાલ કરવાનું વાતાવરણ મળવું જોઈએ. આ માટે જરૂરી માળખું અને વાતાવરણ ઉભું થાય એ જરૂરી. કૌટુંબિક વિખવાદના કારણે બાળકને અન્યાય ના થાય એ જોવું પણ જરૂરી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement