શોધખોળ કરો

Ahmedabad: સરખેજ ભારતી આશ્રમનો વિવાદ વકર્યો, ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી માતાજીને કાઢી મુકવામાં આવ્યા, જારી કરાઈ જાહેર જનતા નોટિસ

અમદાવાદ: શ્રી ભારતી આશ્રમ સરખેજમાં ચાલતો વિવાદ હવે ચરમસીમા પર આવી ગયો છે. તાજેતરમાં શ્રી મહંત હરિહરાનંદજી મહારાજ તેમના શિષ્યો સાથે સરખેજ આશ્રમ ખાતે આવ્યા હતા.

અમદાવાદ: શ્રી ભારતી આશ્રમ સરખેજમાં ચાલતો વિવાદ હવે ચરમસીમા પર આવી ગયો છે. તાજેતરમાં શ્રી મહંત હરિહરાનંદજી મહારાજ તેમના શિષ્યો સાથે સરખેજ આશ્રમ ખાતે આવ્યા હતા. જે બાદ તેમના શિષ્ય ઋષિ ભારતી અંગે અનેક નિવેદનો આપવામાં આવ્યા હતા. હવે મામલે મહંત હરિહરાનંદજી મહારાજ દ્વારા  ઋષિ ભારતી  અને વિશ્વેશ્વરી ભારતીજી અંગે એક જાહેર જનતા નોટિસ જારી કરવામાં આવી છે. તો શું છે આ નોટીસમાં તે જોઈએ.

નોટિસ અક્ષરસ:

ઋષિ ભારતી અંગે જાહેર જનતા નોટિસ
અમો આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 શ્રી મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજ ગુરુ શ્રી અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી શ્રી 1008 સ્વામી શ્રી વિશ્વંભર ભારતીબાપુ, શ્રી ભારતી આશ્રમ સરખેજ, જુનાગઢ, ગોરા, વાંકીયા તેમજ વારસામાં વિલ યાને વશિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલ. અમો એ હરિદ્વાર મહાકુંભ મેળાં તારીખ 14.02.2020ના નામે રવજી ભગતને અમારા સન્યાસ અખાડાની પરંપરા મુજબ તેનું નવું નામ ઋષિ ભારતી રાખેલ. આજે તારીખ 31.08.2024ના રોજ શ્રી ભારતી આશ્રમ, સરખેજ, જુનાગઢ, ગોરા, વાંકીયા તેમજ વારશા માં વિલ યાને વશિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલ માંથી રજા આપીને મુક્ત કરવામાં આવે છે. જેથી તેનું ઋષિ ભારતી નામ પણ રહેતું નથી, વધુમાં આજથી તે અમારી ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ મુક્ત કરવામાં આવે છે. આજથી કોઈ પણ વ્યક્તિએ અમારા કે અમારી તમામ સંસ્થાઓનાથી તેઓની સાથે કોઈ પણ જાત ની લેવડ-દેવડ કરવી કે કરાવી નહીં છતાં જો કોઈ કાંઇ વ્યવહાર કરશે તો તેમાં અમારી કે અમારી સંસ્થા ની જવાબદારી રહેશે નહીં.

આભાર સહ,
લી. શ્રી શ્રી 1008 શ્રી મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજ

વિશ્વેશ્વરી ભારતી (માતાજી) અંગે જાહેર જનતા નોટિસ

અમો આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 શ્રી મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજ ગુરુ શ્રી અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી શ્રી 1008 સ્વામી શ્રી વિશ્વંભર ભારતીબાપુ, શ્રી ભારતી આશ્રમ સરખેજ, જુનાગઢ, ગોરા, વાંકીયા તેમજ વારસામાં વિલ યાને વશિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલ. અમો એ અલ્હાબાદ મહાકુંભ મેળાં 2019ના નામે વિલાસબેન ને અમારા સન્યાસ અખાડાની પરંપરા મુજબ તેનું નવું નામ વિશ્વેશ્વરી ભારતી (માતાજી) રાખેલ. આજે તારીખ 31.8.2024ના રોજ શ્રી ભારતી આશ્રમ, સરખેજ, જુનાગઢ, ગોરા, વાંકીયા તેમજ વારશા માં વિલ યાને વશિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલ માંથી રજા આપીને મુક્ત કરવામાં આવે છે. જેથી તેનું વિશ્વેશ્વરી ભારતી (માતાજી) નામ પણ રહેતું નથી, વધુમાં આજ થી તે અમારી ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ મુક્ત કરવામાં આવે છે. આજથી કોઈ પણ વ્યક્તિએ અમારા કે અમારી તમામ સંસ્થાઓનાથી તેઓની સાથે કોઈ પણ જાત ની લેવડ-દેવડ કરવી કે કરાવી નહીં છતાં જો કોઈ કાંઈ વ્યવહાર કરશે તો તેમાં અમારી કે અમારી સંસ્થા ની જવાબદારી રહેશે નહીં.

આભાર સહ,
લી. શ્રી શ્રી 1008 શ્રી મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજ

આ પણ વાંચો...

Gujarat Rain: રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો લેટેસ્ટ આગાહી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Modi-Merz Meet LIVE Updates: મહાત્મા મંદિરમાં ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા, સંરક્ષણ સહયોગ અંગે થઈ શકે કરાર
Modi-Merz Meet LIVE Updates: મહાત્મા મંદિરમાં ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા, સંરક્ષણ સહયોગ અંગે થઈ શકે કરાર
PSLV-C62 Mission: ISROનું PSLV C62 મિશન નિષ્ફળ, રોકેટે બદલી દિશા
PSLV-C62 Mission: ISROનું PSLV C62 મિશન નિષ્ફળ, રોકેટે બદલી દિશા
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના
ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના "કાર્યકારી રાષ્ટ્રપતિ" કરી દીધા જાહેર, સોશિયલ મીડિયા પોસ્ટથી મચ્યો હોબાળો

વિડિઓઝ

Kite Festival 2026: PM મોદી-જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે પતંગ ચગાવ્યો
PM Modi Meet German Chancellor: PM મોદી-ફ્રેડરિક મર્ઝે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અર્પણ
Surat Police : તરછોડાયેલી બાળકીનો પરિવાર બની સુરત પોલીસ, બાળકીનું નામ રખાયું 'હસ્તી'
Hun To Bolish : હું તો બોલીશ : સુધારાના માર્ગે સમાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ કબૂતર ફેફસાં ફાડશે ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Modi-Merz Meet LIVE Updates: મહાત્મા મંદિરમાં ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા, સંરક્ષણ સહયોગ અંગે થઈ શકે કરાર
Modi-Merz Meet LIVE Updates: મહાત્મા મંદિરમાં ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા, સંરક્ષણ સહયોગ અંગે થઈ શકે કરાર
PSLV-C62 Mission: ISROનું PSLV C62 મિશન નિષ્ફળ, રોકેટે બદલી દિશા
PSLV-C62 Mission: ISROનું PSLV C62 મિશન નિષ્ફળ, રોકેટે બદલી દિશા
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના
ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના "કાર્યકારી રાષ્ટ્રપતિ" કરી દીધા જાહેર, સોશિયલ મીડિયા પોસ્ટથી મચ્યો હોબાળો
23 વર્ષીય યુવતીને એક્સરસાઇઝની 'લત' પડી ભારે, પીરિયડ્સ બંધ થતા વૃદ્ધા જેવી દેખાવા લાગી
23 વર્ષીય યુવતીને એક્સરસાઇઝની 'લત' પડી ભારે, પીરિયડ્સ બંધ થતા વૃદ્ધા જેવી દેખાવા લાગી
Tips And Tricks: ફોનને ફેક્ટરી રીસેટ ક્યારે કરવો જોઈએ અને તેનાથી શું ફેર પડે? જાણીલો આ કામની વાત
Tips And Tricks: ફોનને ફેક્ટરી રીસેટ ક્યારે કરવો જોઈએ અને તેનાથી શું ફેર પડે? જાણીલો આ કામની વાત
Golden Globe Awards 2026: ટેયાના ટેલરને મળ્યો બેસ્ટ સપોટિંગ ફિમેલનો એવોર્ડ, જાણો સંપૂર્ણ વિજેતાઓની યાદી
Golden Globe Awards 2026: ટેયાના ટેલરને મળ્યો બેસ્ટ સપોટિંગ ફિમેલનો એવોર્ડ, જાણો સંપૂર્ણ વિજેતાઓની યાદી
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર આ ત્રણ રાશિઓને મળશે શનિદેવના આશીર્વાદ! ચમકી જશે નસીબ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર આ ત્રણ રાશિઓને મળશે શનિદેવના આશીર્વાદ! ચમકી જશે નસીબ
Embed widget