શોધખોળ કરો

50 હજાર કરોડના માલિક ભારતીય ઉદ્યોગપતિને ‘બ્લેક’ હોવાથી અમેરિકાની રેસ્ટોરન્ટમાંથી સપરિવાર બહાર કાઢી મૂકાયા.......

કુમાર મંગલમની દીકરી અનન્યાએ અમેરિકાની આ રેસ્ટોરન્ટ સામે ગંભીર આરોપ મૂકવતી ટ્વીટ કરી તેના કારણે આ ઘટના પ્રકાશમાં આવી છે.

ન્યૂયોર્કઃ અમેરિકામાં રંગભેદની સમસ્યા ગંભીર છે. આ વાતનો પુરાવો આપતી ઘટના ભારતના ટોચના ઉદ્યોગપતિ અને બિઝનેસમેન કુમાર મંગલમ્ બિરલા સાથે બની છે. બિરલા પરિવાર અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી સ્કોપા રેસ્ટોરન્ટમાં જમવા ગયો હતો ત્યારે બ્લેક હોવાથી તેમને ખાવાનું નહોતું અપાયું. ત્રણ કલાક બેસાડી રખાયા પછી બિરલા અને તેના પરિવારને બહાર કાઢી મૂકાયા હતા. કુમાર મંગલમની દીકરી અનન્યાએ અમેરિકાની આ રેસ્ટોરન્ટ સામે ગંભીર આરોપ મૂકવતી ટ્વીટ કરી તેના કારણે આ ઘટના પ્રકાશમાં આવી છે. અનન્યાએ કહ્યું હતું કે વેઈટરે બિરલા પરિવાર સાથે ગેરવર્તન કર્યું હતું. બિરલા પરિવાર ભારતમાં ટોચના ઉદ્યોગપતિઓમાં સ્થાન પામે છે અને 50 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. કુમાર મંગલમ્ બિરલાની દીકરી અનન્યા બિરલા ગાયિકા છે. અનન્યાએ ટ્વિટરમાં લખ્યું છે કે, કેલિફોર્નિયામાં આવેલી સ્કોપા રેસ્ટોરન્ટે તેને અને તેના પરિવારને બહાર કાઢી મૂક્યા હતા. રંગભેદના કારણે અમેરિકન રેસ્ટોરન્સમાં તેની સાથે અત્યંત ખરાબ વર્તન થયું હતું. રેસ્ટોરન્ટ ગ્રાહકો સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે, જે બિલકુલ યોગ્ય નથી. અનન્યાએ સ્કોપા રેસ્ટોરન્ટના માલિકને ટેગ કરીને બીજી ટ્વિટમાં લખ્યું કે, તેણે રેસ્ટોરન્ટમાં ૩ કલાક સુધી ભોજનની રાહ જોઈ હતી. વેઈટર જોશુઆ સિલ્વરમેને મારી મમ્મી સાથે ખૂબ જ તોછડું વર્તન કર્યું હતું. અનન્યાની ટ્વિટ પછી તેમની મમ્મી નીરજા બિરલાએ પણ ટ્વીટરમાં રેસ્ટોરન્ટના વર્તનની ઝાટકણી કાઢી હતી. કુમાર મંગલમ્ બિરલાના પુત્ર આર્યમાન બિરલાએ પણ અનન્યાની ટ્વિટને રિટ્વિટ કરતા કહ્યું હતું કે, અમેરિકામાં રંગભેદ હજુય જોવા મળે છે. બિરલા પરિવારની ટ્વિટ્સ પછી ભારતની ઘણી સેલિબ્રિટીઝે તેમના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. રેસ્ટોરન્ટ કે રેસ્ટોરન્ટના માલિકે આ અંગે કોઈ જ જવાબ આપ્યો નતી કે માફી માગી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹500 SIP Return: 10, 20 અને 30 વર્ષની SIP ની ગણતરી, જાણો કેટલું મળશે રિટર્ન
₹500 SIP Return: 10, 20 અને 30 વર્ષની SIP ની ગણતરી, જાણો કેટલું મળશે રિટર્ન
1 ઓક્ટોબરથી FD ના નિયમોમાં થશે મોટો ફેરફાર: ગ્રાહકોને અસર કરશે? જાણો 5 ખાસ વાતો
1 ઓક્ટોબરથી FD ના નિયમોમાં થશે મોટો ફેરફાર: ગ્રાહકોને અસર કરશે? જાણો 5 ખાસ વાતો
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Embed widget