શોધખોળ કરો

અનિલ અંબાણીની કઈ કંપનીના શેરમાં 600 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો? નામ જાણીને ચોંકી જશો

રિલાયન્સ નેવલના શેરના ભાવમાં 9 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં લગભગ 600 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો

મુંબઈ: અનિલ અંબાણીની નાદાર કંપની રિલાયન્સ નેવલના શેરના ભાવમાં 9 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં લગભગ 600 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. 9 સપ્ટેમ્બરથી અત્યાર સુધી એક પણ દિવસ એવો રહ્યો નથી જેમાં રિલાયન્સ નેવલના શેરમાં ઘટાડો જોવા મળ્યો હોય. રિલાયન્સ નેવલનો શેર 95 પૈસાથી સતત વધી રહ્યો છે અને તેનો ભાવ 7.31 રૂપિયા થઈ ગયો છે. 2009માં રિલાયન્સ નેવલના શેરોનું લિસ્ટિંગ થયા બાદ તેના ભાવમાં જોવા મળેલો આ સૌથી મોટો ઉછાળો છે. અનિલ અંબાણીની કઈ કંપનીના શેરમાં 600 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો? નામ જાણીને ચોંકી જશો જોકે નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, શેરના ભાવમાં જોવા મળેલો ઉછાળો માત્ર અટકળો આધારિત છે અને કંપનીના ફન્ડામેન્ટલમાં કોઇ ફેરફાર થયો નથી. કંપનીમાં સૃથાપિત હિતો ધરાવતા ઓપરેટરો દ્વારા આ શેર ચલાવવામાં આવી રહ્યો છે. અનિલ અંબાણીની કઈ કંપનીના શેરમાં 600 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો? નામ જાણીને ચોંકી જશો જોકે આ અંગે કંપનીનો સંપર્ક સાધી શકાયો નથી અને કંપની દ્વારા એવી કોઈ જાહેરાત પણ કરવામાં આવી નથી કે જેના કારણે કંપનીના શેરના ભાવમાં મોટા પાયે ઉછાળો જોવા મળે. અનિલ અંબાણીની કઈ કંપનીના શેરમાં 600 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો? નામ જાણીને ચોંકી જશો આ દરમિયાન બેંકરપ્સી ટ્રિબ્યુનલ રિલાયન્સ નેવલને બેંકરપ્સીમાં મૂકવાનું વિચારી રહ્યું છે કારણકે આઈડીબીઆઈ બેંકના નેતૃત્ત્વવાળા લેણદારોએ કંપનીનું દેવું રિસ્ટ્રક્ચર નહીં કરવાનો નિર્ણય લીધો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget