શોધખોળ કરો

શેરબજારમાં કેમ કડાકો બોલી રહ્યો છે? મોદી સરકારે લોકસભામાં આપ્યો જવાબ

નાણા મંત્રાલયે લોકસભામાં આપેલા જવાબમાં જણાવ્યું હતું કે વર્ષ 2023 માં વિદેશી સંસ્થાકીય રોકાણ રૂ. 1,71,107 કરોડ હતું.

Institutional investment decline 2024: ભારતીય શેરબજારમાં તાજેતરના ઉથલપાથલ અંગે લોકસભામાં એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પ્રશ્નમાં જાણકારી માંગવામાં આવી હતી કે શું વર્ષ 2023 અને 2024 દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ખરેખર ઘટ્યા છે, અને શું તેની શેરબજાર પર કોઈ અસર પડી છે. આ પ્રશ્નના જવાબમાં નાણાં મંત્રાલયે જે આંકડા રજૂ કર્યા છે, તે ચોંકાવનારા છે. આ આંકડા દર્શાવે છે કે વર્ષ 2023 ની સરખામણીમાં 2024 માં વિદેશી સંસ્થાકીય રોકાણમાં હજારો કરોડો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

નાણા મંત્રાલયે લોકસભામાં આપેલા જવાબમાં જણાવ્યું હતું કે વર્ષ 2023 માં વિદેશી સંસ્થાકીય રોકાણ રૂ. 1,71,107 કરોડ હતું. પરંતુ, મોદી સરકારના ત્રીજા કાર્યકાળની શરૂઆતથી ડિસેમ્બર 2024 સુધીના છ મહિનાના સમયગાળામાં, આ વિદેશી સંસ્થાકીય રોકાણ ઘટીને માત્ર રૂ. 23,791 કરોડ થયું છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે વર્ષ 2023 માં વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય શેરબજારમાં મોટા પ્રમાણમાં નાણાં રોકી રહ્યા હતા, પરંતુ જૂન 2024 થી ડિસેમ્બર 2024 સુધીમાં તેમણે ભારતીય શેરબજારમાંથી મોટા પ્રમાણમાં નાણાં પાછા ખેંચી લીધા છે.

જો કે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા આટલા મોટા પ્રમાણમાં નાણાં પાછા ખેંચવાના કારણે બજારની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે તેમ હતી. પરંતુ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ પરિસ્થિતિને સંભાળી લીધી. વર્ષ 2023 માં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય શેરબજારમાં રૂ. 1,13,278 કરોડનું રોકાણ કર્યું હતું. જયારે, મોદી સરકારના ત્રીજા કાર્યકાળની શરૂઆતથી ડિસેમ્બર 2024 સુધીના પ્રથમ 6 મહિનામાં આ રોકાણ વધીને રૂ. 3,12,988 કરોડ થયું હતું.

નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલા જવાબથી એ સ્પષ્ટ થાય છે કે જૂન 2024 થી ડિસેમ્બર 2024 દરમિયાન જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય શેરબજારમાંથી મોટા પાયે નાણાં ઉપાડી રહ્યા હતા, ત્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો બજારમાં નાણાં રોકી રહ્યા હતા. આ કારણે ભારતીય શેરબજારમાં જે ઘટાડો નોંધાયો તે કદાચ વધુ મોટો હોઈ શકતો હતો. પરંતુ, સ્થાનિક સંસ્થાકીય રોકાણોએ મોટા પ્રમાણમાં ખરીદી કરીને આ ઘટાડાને અમુક અંશે નિયંત્રિત કર્યો છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા કરવામાં આવેલી ખરીદીનો અર્થ એ પણ છે કે ભારતીય રોકાણકારોની ભાવના ભારતીય શેરબજાર પ્રત્યે હજુ પણ વધુ આશાવાદી છે. અને જે રોકાણકારોએ આ બજારમાં તેમના નાણાંનું રોકાણ કર્યું છે, તેઓને પણ તેનો લાભ જોવા મળશે, કારણ કે બજાર જેમ જેમ સુધરશે તેમ તેમ રોકાણકારોને તે લાભ નફાના રૂપમાં દેખાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
8th Pay Commission: 18,000 બેસિક પગાર ધરાવતા કર્મચારીઓ બની શકે છે 68,000 ક્લબનો હિસ્સો, જાણો સંપૂર્ણ ગણિત
8th Pay Commission: 18,000 બેસિક પગાર ધરાવતા કર્મચારીઓ બની શકે છે 68,000 ક્લબનો હિસ્સો, જાણો સંપૂર્ણ ગણિત
આગામી સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં મોટી ઊથલપાથલની શક્યતા, આ 10 કારણો ભજવશે મહત્વનો રોલ
આગામી સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં મોટી ઊથલપાથલની શક્યતા, આ 10 કારણો ભજવશે મહત્વનો રોલ
‘દરેક બાટલા પર ₹700નું...’, LPG સિલિન્ડર ભાવ વધારવા પર સરકારે કર્યો ખુલાસો
‘દરેક બાટલા પર ₹700નું...’, LPG સિલિન્ડર ભાવ વધારવા પર સરકારે કર્યો ખુલાસો

વિડિઓઝ

Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી
Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
શું USB સ્પીકર્સ સુરક્ષિત છે? એક પણ ક્લિક વગર PC માં ઘૂસી શકે છે વાયરસ! રિચર્સમાં થયો ખુલાસો
શું USB સ્પીકર્સ સુરક્ષિત છે? એક પણ ક્લિક વગર PC માં ઘૂસી શકે છે વાયરસ! રિચર્સમાં થયો ખુલાસો
Car Insurance: શું વાવાઝોડા દરમિયાન કાર પર ઝાડ પડે તો વીમો મળે? જાણો પોલીસી અંગેની તમામ વિગતો
Car Insurance: શું વાવાઝોડા દરમિયાન કાર પર ઝાડ પડે તો વીમો મળે? જાણો પોલીસી અંગેની તમામ વિગતો
Embed widget