શોધખોળ કરો

Aadhaar Card સાથે મોબાઈલ લિંક થયા બાદ પણ નથી આવતો OTP, આ હોઈ શકે છે કારણ !

ઘણી વખત નબળા મોબાઈલ નેટવર્કના કારણે લોકો આધાર સંબંધિત એલર્ટ મેળવી શકતા નથી. આ સમસ્યા ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને પરેશાન કરે છે.

Aadhaar Card Update: આધાર કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આધાર કાર્ડ યોજના વર્ષ 2009માં શરૂ કરવામાં આવી હતી. આ કાર્ડ સરકાર દ્વારા અધિકૃત UIDAI દ્વારા જારી કરવામાં આવે છે. UIDAI લોકોને સલાહ આપે છે કે તેઓ તેમના આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર, નામ, સરનામું વગેરે હંમેશા અપડેટ રાખે. આની મદદથી તમને મોબાઈલ નંબર પર આધાર સંબંધિત તમામ માહિતી મળતી રહે છે. જો તમારું આધાર ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર સાથે લિંક નથી, તો આવી સ્થિતિમાં તમે મોબાઈલ પર આધાર સંબંધિત માહિતી મેળવી શકતા નથી અને તેના કારણે તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો.

આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવાથી તમને ઘણા ફાયદા મળે છે જેમ કે તમે આધારમાં નામ, સરનામું, ફોટો, લિંગ વગેરે જેવી માહિતી સરળતાથી અપડેટ કરી શકો છો. આ સાથે આધાર ખોવાઈ જવાની સ્થિતિમાં તમે બીજું પીવીસી આધાર કાર્ડ મંગાવી શકો છો. પરંતુ, ઘણા લોકોની ફરિયાદ છે કે આધાર કાર્ડમાં સાચો મોબાઈલ નંબર હોવા છતાં પણ તેમને આધાર સંબંધિત નોટિસ મળતી નથી. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને આવી મુશ્કેલી પાછળનું કારણ જણાવીએ છીએ.

OTP ન મળવા પાછળનું કારણ

મોબાઈલ નંબર લિન્ક થયા પછી પણ ઘણા લોકો OTP  ન મળવાની ફરિયાદ કરે છે. તેનું સૌથી મોટું કારણ મોબાઈલ નેટવર્ક નબળું છે. ઘણી વખત નબળા મોબાઈલ નેટવર્કના કારણે લોકો આધાર સંબંધિત એલર્ટ મેળવી શકતા નથી. આ સમસ્યા ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને પરેશાન કરે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે તમારા મોબાઈલમાં mAadhaar એપ ડાઉનલોડ કરી શકો છો. આ એપ દ્વારા તમે તમારા મોબાઈલ પર તમામ એલર્ટ સરળતાથી મેળવી શકો છો. આનાથી તમે તમારી જાતને છેતરપિંડીથી પણ સુરક્ષિત રાખી શકો છો.

મોબાઈલ નંબરને આ રીતે આધાર સાથે લિંક કરો

જો તમે તમારા આધાર કાર્ડને મોબાઈલ નંબર સાથે લિંક કરાવ્યું નથી તો અમે તમને આની સરળ રીત જણાવી રહ્યા છીએ. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારે તમારું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરવું પડશે. આ કામ માટે તમારે આધાર સેન્ટર પર જવું પડશે. તમે ત્યાં તમારી બાયોમેટ્રિક માહિતી દાખલ કરીને અને 30 રૂપિયાની ફી ભરીને તમારો મોબાઈલ નંબર સરળતાથી બદલી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget