શોધખોળ કરો

Alert! 1 ફેબ્રુઆરીથી મોંઘી થશે રેલવેની મુસાફરી, જાણો કેટલું વધશે ભાડું

અલગ-અલગ ક્લાસની વાત કરવામાં આવે તો રેલવેને સબ અર્બન ટ્રેનોના ભાડા પર લગભગ 64 ટકા નુકસાન ઉઠાવવું પડે છે.

નવી દિલ્હી: ભારતીય રેલવે જલ્દી યાત્રી ભાડામાં વધારો કરી શકે છે. રેલવે બોર્ડને આ માટે મંજૂરી મળી ચૂકી છે. આ માટે રેલ અધિકારીઓ વચ્ચે મંથન શરુ થઈ ગયું છે. સૂત્રોના મતે રેલવે સબ અર્બન ટ્રેનોથી લઈન મેલ/એક્સપ્રેસના દરેક ક્લાસના ભાડામાં વધારો કરવા જઈ રહ્યું છે. આ વધારો 5 પૈસાથી પ્રતિ કિલોમીટરથી લઈને 40 પૈસા પ્રતિ કિલોમીટર સુધી હોઈ શકે છે. આ કારણે રેલવેના દરેક ક્લાસના ભાડામાં 15થી 20 ટકા વધારો થશે. આ વધારાનું ભાડું ડિસેમ્બરના અંત સુધીમાં જાહેર કરવામાં આવી શકે છે. વધારાનું ભાડું 1 ફેબ્રુઆરી 2020થી અમલમાં આવી શકે છે. છેલ્લી વખત નવી સરકારની રચના બાદ રેલવેએ 2014માં ભાડામાં આશરે 15 ટકાનો વધારો કર્યો હતો. હાલમાં રેલવેના ખર્ચ કરતા સરેરાશ ભાડુ 43 ટકા ઓછું છે. જો અલગ-અલગ ક્લાસની વાત કરવામાં આવે તો રેલવેને સબ અર્બન ટ્રેનોના ભાડા પર લગભગ 64 ટકા નુકસાન ઉઠાવવું પડે છે. જ્યારે નોન સબ અર્બન ટ્રેનના સવારી ડબ્બા પર 40 ટકા નુકસાન થાય છે. જ્યારે એસી-1 પર લગભગ 24 ટકા નુકસાન, એસી-2 પર લગભગ 27 ટકા નુકસાન, સ્લિપર ક્લાસથી લગભગ 34 ટકાનું નુકસાન અને ચેયર કારથી લગભગ 16 ટકા નુકસાન થાય છે. રેલવેને ફક્ત એસી 3 ક્લાસની સવારીમાં ફાયદો થાય છે. જે લગભગ 7 ટકા છે. આ સપ્તાહે સીએજી રિપોર્ટમાં રેલવેના આર્થિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. કેગના જણાવ્યા અનુસાર રેલ્વેનું ઓપરેટિંગ રેશિયો 98.44 હતું. એટલે કે 100 રૂપિયા કમાવવા માટે તેણે 98 રૂપિયાથી વધુ ખર્ચ કરવો પડતો હતો. એટલે કે કેગના અહેવાલમાં રેલ્વેના ભાડામાં વધારો કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

IFFCO Election:  વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ, કહ્યું...આક્ષેપ કરનારા પોતાનું જોઈ લે..!BIG NEWS :  ઈફ્કોની ચૂંટણીમાં રાદડિયાની જીત બાદ ભાજપમાં ભડાકાના એંધાણIFFCO Elections: જયેશ રાદડિયા મન્ડેડ વગર ચૂંટણી લડતા હવે ભાજપનું બીજું જૂથ મેદાનમાંAhmedabad Airport| અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનું ફાટ્યું ટાયર, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
ભાજપમાં રાજકીય ભૂકંપના એંધાણ, મેન્ડેટ વિરુદ્ધ લડનાર જયેશ રાદડિયા સામે કોણે કરી કાર્યવાહીની માંગ 
ભાજપમાં રાજકીય ભૂકંપના એંધાણ, મેન્ડેટ વિરુદ્ધ લડનાર જયેશ રાદડિયા સામે કોણે કરી કાર્યવાહીની માંગ 
IPL Playoff Scenario: ચેન્નઇની હારનો આ ટીમોને થશે ફાયદો, RCB-ગુજરાત હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં
IPL Playoff Scenario: ચેન્નઇની હારનો આ ટીમોને થશે ફાયદો, RCB-ગુજરાત હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં
Gujarat Rain:  રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Embed widget