શોધખોળ કરો

Senior Citizens: સિનિયર સિટીઝનના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં 10 ટકાના વધારાની મળી મંજૂરી

વીમા કંપનીઓ વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય વીમા પ્રીમિયમમાં વાર્ષિક 10 ટકાથી વધુ વધારો કરી શકતી નથી.

Health Insurance For Senior Citizens: વીમા ક્ષેત્રના નિયમનકાર IRDAI એ વીમા કંપનીઓને વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય વીમા પ્રીમિયમમાં વાર્ષિક 10 ટકા સુધીનો વધારો કરવાની મંજૂરી આપી છે. નિયમનકારે તેના આદેશમાં કહ્યું છે કે જો આનાથી વધુ કોઈ વધારો થાય છે તો આરોગ્ય વીમા કંપનીઓએ તેની પરવાનગી લેવી પડશે. જોકે, IRDAI એટલે કે ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળના આ નિર્ણય પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

30 જાન્યુઆરી, 2025ના રોજ IRDAI એ એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં જણાવાયું હતું કે વીમા કંપનીઓ વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય વીમા પ્રીમિયમમાં વાર્ષિક 10 ટકાથી વધુ વધારો કરી શકતી નથી. તાજેતરમાં નિયમનકારને જાણવા મળ્યું હતું કે આરોગ્ય વીમા કંપનીઓએ 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના નાગરિકોના આરોગ્ય વીમા પ્રીમિયમમાં મોટી રકમનો વધારો કર્યો છે. આ પછી ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળે વ્યક્તિગત આરોગ્ય વીમા ઉત્પાદનો ઓફર કરતી સામાન્ય અને આરોગ્ય વીમા કંપનીઓને જણાવ્યું છે કે તેઓ વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય વીમા પ્રીમિયમમાં વાર્ષિક 10 ટકાથી વધુ વધારો કરી શકતા નથી.

IRDAI એ તેના આદેશમાં જણાવ્યું હતું કે જો વરિષ્ઠ નાગરિકો માટે પ્રીમિયમમાં પ્રસ્તાવિત વધારો વાર્ષિક 10 ટકાથી વધુ હોય તો વીમા કંપનીઓએ નિયમનકાર સાથે અગાઉથી પરામર્શ કરવો પડશે. નિયમનકારે એમ પણ કહ્યું કે તે આરોગ્ય વીમા પ્રીમિયમ ઉત્પાદનો પર નજીકથી નજર રાખશે.

જોકે, નિયમનકારના આ નિર્ણય પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી તો RBI એ ફુગાવા માટે 2-6 ટકાની ટોલરેન્સ બેન્ડ નક્કી કરી છે ત્યારે તેમના આરોગ્ય વીમા પ્રીમિયમમાં વાર્ષિક 10 ટકા સુધીનો વધારો શા માટે માન્ય છે? શું વરિષ્ઠ નાગરિકોની આવક દર વર્ષે 10 ટકાથી વધુ વધી રહી છે? વીમા નિયમનકારનો નિર્ણય ભારતીય રેલવે દ્વારા વરિષ્ઠ નાગરિકોને રેલ ભાડામાં ડિસ્કાઉન્ટ પાછું ખેંચવા જેવો જ છે.                                                       

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Embed widget