શોધખોળ કરો

2 લાખનો મફત અકસ્માત વીમો, મફત ડેબિટ કાર્ડ અને ઘણું બધું, મોદી સરકારની આ યોજનામાં મળે છે આ અદ્ભુત લાભો

Jan Dhan account benefits: આ યોજના હેઠળ દેશભરમાં અત્યાર સુધીમાં 53.13 કરોડ લોકોના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાં 2,31,236 કરોડ રૂપિયા જમા છે.

PMJDY Benefits: પ્રધાનમંત્રી જન ધન યોજનાને (Pradhan Mantri Jan-Dhan Yojana) 10 વર્ષ પૂરા થઈ ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી વાર દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ 15 ઓગસ્ટ, 2014ના રોજ લાલ કિલ્લાની પ્રાચીરથી આ યોજનાની જાહેરાત કરી હતી. જે પછી 28 ઓગસ્ટ, 2014ના રોજ આ યોજના લાગુ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બેંકિંગ સુવિધાથી વંચિત એવા લોકોના બેંક ખાતા ખોલવાનો હતો, જેમની પાસે કોઈ બેંક ખાતું નહોતું. સરકારે આ યોજના સાથે ખાતાધારકો માટે અન્ય ઘણી સુવિધાઓ પણ શરૂ કરી, જેનાથી તેમનું જીવન ઘણું સરળ બની ગયું.

53.13 કરોડ જન ધન ખાતાઓમાં જમા છે 2,31,236 કરોડ રૂપિયા

આ યોજના (Pradhan Mantri Jan-Dhan Yojana) હેઠળ દેશભરમાં અત્યાર સુધીમાં 53.13 કરોડ લોકોના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાં 2,31,236 કરોડ રૂપિયા જમા છે. ખાસ વાત એ છે કે આ 53.13 કરોડ ખાતાઓમાંથી 66.6 ટકા એટલે કે લગભગ 35.37 કરોડથી વધુ ખાતા માત્ર ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે. કુલ ખાતાઓમાંથી 55.6 ટકા એટલે કે 29.55 કરોડથી વધુ જન ધન ખાતા મહિલાઓના નામે ખોલવામાં આવ્યા છે.

ખાતાધારકોને મફતમાં મળે છે રૂપે ડેબિટ કાર્ડ

પ્રધાનમંત્રી જન ધન યોજના (Pradhan Mantri Jan-Dhan Yojana) હેઠળ ખોલવામાં આવતું બેંક ખાતું એક ઝીરો બેલેન્સ ખાતું હોય છે, જેમાં કોઈ મિનિમમ મેન્ટેનન્સ બેલેન્સ રાખવાની જરૂર નથી હોતી. જન ધન ખાતાધારકોને મફત રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે, જ્યારે સામાન્ય રીતે અન્ય ખાતાઓ માટે આપવામાં આવતા ડેબિટ કાર્ડ માટે ફી વસૂલવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્ર ખાતાધારકોને 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળે છે.

રૂપે ડેબિટ કાર્ડ સાથે આવે છે 2 લાખ રૂપિયાનું વીમા કવર

નાણાં મંત્રાલયના આંકડાઓ મુજબ, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 36.14 કરોડથી વધુ રૂપે ડેબિટ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે જન ધન યોજના હેઠળ ખોલવામાં આવતા બેંક ખાતા સાથે જે રૂપે ડેબિટ કાર્ડ જારી કરવામાં આવે છે, તે 2 લાખ રૂપિયાના મફત અકસ્માત વીમા કવર સાથે આવે છે.

આ પણ વાંચોઃ

Reliance AGM: અંબાણીની મોટી જાહેરાત, AI ક્લાઉડ વેલકમ ઓફરમાં જિયો યુઝર્સને મળશે 100GB મફત સ્ટોરેજ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર
લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget