શોધખોળ કરો

Recharge plan: લૉન્ગ વેલિડિટી વાળા આ છે બેસ્ટ 5 પ્લાન, આ પ્લાન્સ તમારા માટે સારા સાબિત થશે

જો તમે એકથી વધુ સિમનો ઉપયોગ કરો છો, અને નંબર માટે બેસ્ટ એક્સ્ટેન્ડર પ્લાન ઇચ્છો છો, તો અમે તમને અહીં કેટલાક એવા પ્લાન વિશે જાણકારી આપી રહ્યાં છીએ.

Validity Extender Plans: જો તમે એકથી વધુ સિમનો ઉપયોગ કરો છો, અને નંબર માટે બેસ્ટ એક્સ્ટેન્ડર પ્લાન ઇચ્છો છો, તો અમે તમને અહીં કેટલાક એવા પ્લાન વિશે જાણકારી આપી રહ્યાં છીએ, જે તમારા માટે બેસ્ટ છે. આ પ્લાન્સ તમારા માટે સારા સાબિત થઇ શકે છે. 

જિઓ વેલિડિટી એક્સ્ટેન્ડર જેવો કોઇ પ્લાન નથી આપતુ, આના રિચાર્જ પ્લાનના લિસ્ટમાં સૌથી સસ્તુ રિચાર્જ 209 રૂપિયાનું છે, જેમાં યૂઝર્સને ડેલી 1GB ડેટા, 100 એસએમએસ અને અનલિમીટેડ કૉલિંગ આપવામાં આવે છે.

તમે ડેટા યૂઝ નથી કરવા માંગતા, તો જિયોને વેલ્યૂ પ્લાન તમારા માટે સારો રહેશે, આમાં તમને 84 દિવસની વેલિડિટીની સાથે 6GB ડેટા, 1000 એસએમએસ અને અનલિમીટેડ કૉલિંગ આપવામાં આવે છે. 

જો વૉડા-આઇડિયાના નંબરને એક્ટિવેટ રાખવા માટે રિચાર્જ પ્લાન જોઇએ, તો તમારા માટે 111 રૂપિયાનો પ્લાન ઠીક રહેશે, જેમાં તમને 99 રૂપિયાનો ટૉક ટાઇમ આપવામાં આવે છે. જેની વેલિડિટી એક મહિના માટે હોય છે, આમાં તમને માત્ર 200 MB ડેટા આપવામાં આવશે, એસએમએસ બિલકુલ નહીં. 

એરટેલના રિચાર્જ પ્લાનમાં પણ તમને Vi જેવો 111 રૂપિયાનો પ્લાન મળે છે, પરંતુ આમાં આખા 111 રૂપિયાનો ટૉક ટાઇમ, જેની વેલિડિટી એક મહિના અને ડેટા પણ 200 MB. જો તમે મેસેજ કરો છો, તો 1 રૂપિયા પ્રતિ મેસેજ અને 1.50 રૂપિયા એસટીડી મેસેજ માટે આપવા પડે છે. 

બીએસએનએલ નંબરને રિચાર્જ કરાવવા માટે તમારે 298 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડે છે, જેમાં 52 દિવસની વેલિડિટીની સાથે ડેલી 1GB ડેટા, 100 એસએમએસ અને અનલિમીટેડ કૉલિંગ મળે છે. 

 
ભારતીય એરટેલ દેશભરમાં પોતાની 5G નેટવર્ક સર્વિસને રૉલઆઉટ કરવામાં લાગી છે, એરટેલની સાથે જિયોએ પણ પોતાની 5G સર્વિસને ભારતમાં કેટલાય શહેરો સુધી પહોંચાડી રહી છે. હવે એરટેલે ઇન્ફાલ, અમદાવાદ, અને ગાંધીનગરમાં 5G લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. Airtel 5G Plus ભારતમાં એકમાત્ર ટેલિકૉમ ઓપરેટર છે જેને દેશમાં 5G વ્યવસાયિક રીતે લૉન્ચ કર્યુ છે. Airtelના કૉમ્પિટીટર Reliance Jio હજુ પણ બીટા ફેઝમાં પોતાના Jio True 5G ને રૉલ આઉટ કરી રહી છે. આનું ટેસ્ટિંગ ક્યાર ખતમ થશે, આના વિશે પણ એરટેલ કોઇ જાણકારી નથી આપી.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Advertisement

વિડિઓઝ

SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
આ સાત એક્ટ્રેસ સાથે પસંદ કરાઈ હતી ધર્મેન્દ્રની જોડી, બોક્સ ઓફિસ પર ફિલ્મો રહી સુપરહિટ
આ સાત એક્ટ્રેસ સાથે પસંદ કરાઈ હતી ધર્મેન્દ્રની જોડી, બોક્સ ઓફિસ પર ફિલ્મો રહી સુપરહિટ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
Embed widget