મુદ્રા યોજનાથી સામાન્ય જનતાને કેટલો ફાયદો થયો? આંકડાથી સમજો વિગતે

મુદ્રા યોજનાથી સામાન્ય જનતાને કેટલો ફાયદો થયો? આંકડાથી સમજો વિગતે
Source : ABP Live
નાણાકીય વર્ષ 2024માં મુદ્રા લોન રૂ. 5 લાખ કરોડના આંકડાને પાર કરી ગઈ છે, જે નાના ઉદ્યોગોને લોન આપવાની દિશામાં એક મોટો સીમાચિહ્નરૂપ છે.
ભારતના નાના શહેરો અને નગરોમાં એવા ઘણા લોકો રહે છે જેમની પાસે કૌશલ્ય છે પરંતુ તેમની પાસે પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માટે પૈસા નથી. તેઓને લાગે છે કે જો તેમને થોડીક આર્થિક મદદ મળે તો તેઓ તેમના



