શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
લોકડાઉનમાં લોકોને મળી મોટી રાહત, રાંધણ ગેસના સિલિન્ડરમાં આટલા રૂપિયાનો કરાયો ઘટાડો
કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન છે. એવામાં સામાન્ય લોકોને મોટી રાહત મળી છે.
![લોકડાઉનમાં લોકોને મળી મોટી રાહત, રાંધણ ગેસના સિલિન્ડરમાં આટલા રૂપિયાનો કરાયો ઘટાડો Non subsidised LPG cylinders has been reduced by Rs 162.50 લોકડાઉનમાં લોકોને મળી મોટી રાહત, રાંધણ ગેસના સિલિન્ડરમાં આટલા રૂપિયાનો કરાયો ઘટાડો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/01223339/gas.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન છે. એવામાં સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. આજથી સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 162 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડો આજથી લાગું થશે.
રાજધાની દિલ્હીમાં સબસિડી વગરનો સિલિન્ડર 162.50 રૂપિયાના ઘટાડા સાથે 581.50 નો થયો છે. આ પહેલા તેનો ભાવ 744 રૂપિયા હતો. મંબઈમાં 192 રૂપિયાના ઘટાડા સાથે નવા ભાવ 579 રૂપિયા હશે. કોલકતામાં 584.50 અને ચેન્નાઈમાં 569 .50 હશે.
સરકાર ગ્રાહકને દર વર્ષે 12 સિલિન્ડર સબસિડીવાળા આપે છે. આ ઉપરાંત જો કોઈને ગેસ સિલિન્ડર જોઈએ તો તે બજાર કિંમતે આપે છે. સતત ચોથા મહિને રાંઘણ ગેસના ભાવમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં સબસિડી વગરનો સિલિન્ડર 586 રૂપિયાનો થયો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)