શોધખોળ કરો

સહારામા ફસાયેલા રૂપિયા પરત લેવા માટે આ ડોક્યુમેન્ટ્સ જરૂરી, તેના વિના નહી મેળવી શકો રિફંડ

સહારા ગ્રુપ (સહારા ઈન્ડિયા)ના કો-ઓપરેટિવમાં ફસાયેલા રોકાણકારોના કરોડો રૂપિયા પાછા મેળવવા માટે સહારા રિફંડ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.

સહારા ગ્રુપ (સહારા ઈન્ડિયા)ના કો-ઓપરેટિવમાં ફસાયેલા રોકાણકારોના કરોડો રૂપિયા પાછા મેળવવા માટે સહારા રિફંડ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આના દ્વારા રોકાણકારોને જમા કરાયેલા પૈસા પાછા મળશે. આ પોર્ટલ કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે લોન્ચ કર્યું હતું. પોર્ટલ લોન્ચ થયાના ચાર દિવસમાં પાંચ લાખ રોકાણકારોએ તેના પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જો તમારા પૈસા પણ સહારામાં ફસાયેલા છે તો તમે CRCS-સહારા રિફંડ પોર્ટલ પર તમારા પૈસા રિફંડ માટે અરજી કરી શકો છો. આ પોર્ટલ દ્વારા દાવો કરવા માટે તમારે કેટલાક દસ્તાવેજોની પણ જરૂર પડશે.

આ દસ્તાવેજો જરૂરી છે

સહારા રિફંડ પોર્ટલ દ્વારા અરજી કરવા માટે રોકાણકારને મેમ્બરશિપ નંબર, ડિપોઝિટ એકાઉન્ટ નંબર, આધાર સાથે લિંક થયેલ મોબાઇલ નંબર, ડિપોઝિટ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજોની જરૂર છે. સહારામાં ફસાયેલા નાણાંનો દાવો કરવા માટે રોકાણકારનું આધાર વર્તમાન મોબાઇલ નંબર સાથે લિંક હોવું આવશ્યક છે. આ સાથે બેંક ખાતા સાથે આધાર લિંક કરાવવું પણ ફરજિયાત છે. આ વિના કોઈપણ રોકાણકાર દાવો દાખલ કરી શકશે નહીં.

આ તમામ દસ્તાવેજો સાથે તમે સહારા પોર્ટલ દ્વારા અરજી કરી શકો છો. તમારી અરજી સબમિટ થતાં જ તમને એક એનરોલમેન્ટ નંબર મળશે. આ સાથે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS પણ આવશે.

આધાર

પાન

મેમ્બરશીપ નંબર

જમા ખાતા નંબર

આધાર લિંક મોબાઇલ નંબર

ડિપોઝિટનું પ્રમાણપત્ર

10,000 રૂપિયા કેપ

સહારા રિફંડ પોર્ટલ દ્વારા નાણાં ઉપાડવાનું ખૂબ જ સરળ બનશે અને 45 દિવસમાં રોકાણકારોના ફસાયેલા નાણાં તેમના બેંક ખાતામાં આવી જશે. સહારાની ચાર સહકારી મંડળીઓના આશરે 4 કરોડ આવા રોકાણકારો તેમના નાણાં પાછા મેળવી શકશે, જેમની રોકાણની પરિપક્વતા પૂર્ણ થઈ ગઈ છે. સરકારે રિફંડ કરવાના નાણાં પર 10,000 રૂપિયાની મર્યાદા લાદી છે. એટલે કે, પ્રથમ તબક્કામાં જે રોકાણકારોનું રોકાણ રૂ. 10,000 છે તેમની જમા રકમ પરત કરવામાં આવશે. જેમની પાસે 10,000 રૂપિયા સુધીનું રોકાણ છે અને જેમની પાસે 10,000 રૂપિયાથી વધુ છે તેમને 10,000 રૂપિયાની રકમ ચૂકવવામાં આવશે.

તમે જાતે અરજી કરી શકો છો

રોકાણકારો આ પોર્ટલ પર લૉગિન કરીને પોતાનું નામ નોંધાવી શકે છે અને વેરિફિકેશન પછી રિફંડની પ્રક્રિયા શરૂ થશે. પૈસા રિફંડ કરવાની આ સમગ્ર પ્રક્રિયા 45 દિવસમાં પૂર્ણ થશે. અરજી કર્યા પછી સહારા ઈન્ડિયાના રોકાણકારોના દસ્તાવેજો સહારા ગ્રુપની સમિતિઓ દ્વારા 30 દિવસમાં ચકાસવામાં આવશે અને તે રોકાણકારોને ઓનલાઈન દાવો દાખલ કર્યાના 15 દિવસની અંદર SMS દ્વારા જાણ કરવામાં આવશે.

10 કરોડ લોકોએ રોકાણ કર્યું છે

સહારા ગ્રુપની સહકારી સમિતિઓ- સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ, સહારાયન યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ, હમારા ઈન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડમા જમા રોકાણકારોના નાણાં પરત કરવા માટે આ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે લગભગ 10 કરોડ રોકાણકારોએ સહારામાં રોકાણ કર્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget