શોધખોળ કરો

Bank Employees: બેંક કર્મચારીઓને સપ્તાહમાં બે દિવસ મળશે રજા! એસબીઆઈ ચેરમેને કહી આ વાત

5-Day Work Week: હાલમાં બેંક કર્મચારીઓને દર મહિનાના બીજા અને ચોથા શનિવારે તો રજા મળે છે, પરંતુ તેમણે પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે કામ પર જવું પડે છે...

બેંક કર્મચારીઓ લાંબા સમયથી પાંચ દિવસના સપ્તાહની માંગ કરી રહ્યા છે. જોકે હજુ સુધી આ દિશામાં કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી. આ દરમિયાન શનિવારે એસબીઆઈ ચેરમેનની ટિપ્પણી પછી આ મુદ્દો ફરીથી એકવાર હેડલાઈન્સમાં આવી ગયો છે.

આ પહેલાં 2024ની શરૂઆતમાં 5 દિવસના સપ્તાહ (5-ડે વર્ક વીક)ની માંગે જોર પકડ્યું હતું. ત્યારબાદ માર્ચ મહિનામાં ખબર આવી હતી કે 5-ડે વર્ક વીકના માર્ગની બધી અડચણો દૂર થઈ ગઈ છે અને હવે માત્ર નાણાં મંત્રાલયની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. જોકે ત્યારબાદથી અત્યાર સુધી 4 મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો છે, પરંતુ બેંક કર્મચારીઓનો 5 દિવસના સપ્તાહનો ઇન્તેજાર સમાપ્ત થઈ રહ્યો નથી.

ત્રિમાસિક પરિણામ પછી પ્રેસ કોન્ફરન્સ

શનિવારે દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈના ચેરમેન દિનેશ ખારાને આ વિશે સવાલ પૂછવામાં આવ્યો. તેમને પૂછવામાં આવ્યું કે બેંક કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહેલી 5 દિવસના સપ્તાહની માંગ પર શું અપડેટ છે. એસબીઆઈ ચેરમેને આ સવાલનો જવાબ ટાળ્યો અને કહ્યું કે આ આ મીટિંગનો મુદ્દો નથી. ખારા એસબીઆઈના પ્રથમ ત્રિમાસિકના પરિણામની જાહેરાત બાદ પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા.

સૌથી વધુ એસબીઆઈના કર્મચારીઓ

ખરેખર બેંક કર્મચારીઓના યુનિયનમાં એસબીઆઈમાં કામ કરનારાઓની સંખ્યા સૌથી વધુ છે. બેંક કર્મચારીઓના યુનિયનનો બેંકોના સંગઠન આઈબીએ એટલે કે ઇન્ડિયન બેંક એસોસિએશન સાથે માર્ચમાં એક સમજૂતી થઈ હતી. સમજૂતી બાદ કર્મચારીઓના યુનિયને કહ્યું હતું કે બેંક કર્મચારીઓના પગારમાં વધારો અને મહિનાના દરેક શનિવારે પણ રવિવારની જેમ રજા માટે લાંબો ઇન્તેજાર નહીં કરવો પડે.

માર્ચમાં યુનિયને કર્યો હતો આ દાવો

હાલમાં બેંક કર્મચારીઓને મહિનાના બે સપ્તાહ બે-બે રજાઓ મળે છે, પરંતુ બાકીના બે સપ્તાહમાં તેમણે 6-6 દિવસ કામ કરવું પડે છે. બેંક કર્મચારીઓને બધા રવિવાર ઉપરાંત બીજા અને ચોથા શનિવારે રજા મળે છે, જ્યારે તેમણે પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે સામાન્ય કામકાજના દિવસની જેમ આખો દિવસ કામ કરવું પડે છે. આને લઈને લાંબા સમયથી કર્મચારીઓના સંગઠન અને બેંકોના સંગઠન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.                                   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, આઇસોલેટેડ દર્દી પૉઝિટિવ મળી આવ્યો
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, આઇસોલેટેડ દર્દી પૉઝિટિવ મળી આવ્યો
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmitaSurat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડSurat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, આઇસોલેટેડ દર્દી પૉઝિટિવ મળી આવ્યો
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, આઇસોલેટેડ દર્દી પૉઝિટિવ મળી આવ્યો
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...
Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...
વેટલેંડ વાઇરસ કયું છે? ચીનમાં ઝડપથી ફેલાઇ રહી છે આ જોખમી બીમારી, જાણો તેના લક્ષણો
વેટલેંડ વાઇરસ કયું છે? ચીનમાં ઝડપથી ફેલાઇ રહી છે આ જોખમી બીમારી, જાણો તેના લક્ષણો
રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું
રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું
મંકીપોક્સથી અત્યાર સુધીમાં કેટલા લોકોનાં મોત થયાં છે? જાણો આ કેટલું ખતરનાક છે
મંકીપોક્સથી અત્યાર સુધીમાં કેટલા લોકોનાં મોત થયાં છે? જાણો આ કેટલું ખતરનાક છે
Embed widget