અકસ્માતો ડ્રાઇવરની ભૂલથી નહીં, નબળા રોડ એન્જિનિયરિંગને કારણે થાય છે : નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીના હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમા રવિવારે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે 82માં ‘એન્યુઅલ ઇન્ડિયન રોડ કોંગ્રેસ’નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર: કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીના હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રવિવારે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે 82માં ‘એન્યુઅલ ઇન્ડિયન રોડ

