શોધખોળ કરો

Gujarat: ભારતીય જળસીમામાંથી ઝડપાયા 13 પાકિસ્તાની માછીમારો, વિવિધ એજન્સીઓએ શરૂ કરી તપાસ

Gujarat: ભારતીય જળસીમામાં ઘૂસી આવેલી પાકિસ્તાની બોટ સાથે ૧૩ શંકાસ્પદ માછીમારોને ભારતીય કોસ્ટ ગાર્ડે ઝડપી લીધા હતા

Gujarat: ભારતીય જળસીમામાં ઘૂસી આવેલી પાકિસ્તાની બોટ સાથે ૧૩ શંકાસ્પદ માછીમારોને ભારતીય કોસ્ટ ગાર્ડે ઝડપી લીધા હતા. ઝડપાયેલા તમામ પાકિસ્તાની માછીમારોને પોરબંદર ખાતે લવાયા હતા.  તમામનો પોરબંદર સરકારી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને પોરબંદરના નવીબંદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તેઓની વિવિધ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.


Gujarat: ભારતીય જળસીમામાંથી ઝડપાયા 13 પાકિસ્તાની માછીમારો, વિવિધ એજન્સીઓએ શરૂ કરી તપાસ

21 નવેમ્બરે ભારતીય જળસીમમાંથી કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટ સાથે 13 માછીમારોને ઝડપ્યા હતા. આ તમામ માછીમારોનો પહેલા પોરબંદરની સરકારી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાયો અને નવી બંદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.                       

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ નું જહાજ અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું તે સમય દરમિયાન તેઓને એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ઇન્ટરનેશનલ મેરી ટાઈમ બાઉન્ડ્રી પાસે ભારતીય જળસીમામા આશરે 15 કિલોમીટર અંદર માછીમારી કરી રહેલી એક બોટ નજીક પહોંચ્યું ત્યારે તે પાકિસ્તાન તરફથી તરફ ભાગવા લાગી હતી. જેથી કોસ્ટગાર્ડે તેઓને રોકીને તમામને ઝડપીને ઓખા ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ માછીમારોનું વિવિધ એજન્સી તરફથી પૂછપરછ કરાઇ હતી. ઝડપાયેલા પાકિસ્તાની માછીમારોની ઓળખ ઈકબાલ સખીદાદ - ટંડેલ, અબ્દુલ કાદિર, પરવેજ મોહમ્મદ ઈકબાલ બલોચ, અજીજુલ્લાહ ઉબરો ખસખેલી,, નૂરહમદ નૂર મહમદ, મનસુર મહંમદ ઈસ્માઈલ પટણી, અત્યાર અલી ઇબ્રાહીમ જોખીયા, જાહેર ગુલ હસન જોખિયા , મીર હસન મામદ, ફકીર મોહમ્મદ મહેરામ જોખીયા, ઓસમાણ અબ્દુલ્લા શમા, અબ્દુલ કરીમ ફતેહમદ, સોફાન માખલો જોખીયા તરીકે થઇ છે અને તમામને પોરબંદર એસઓજી ઓફિસે લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.                   

નોંધનીય છે કે તાજેતરમા જ પાકિસ્તાનની જેલમાં કેદ 80 ગુજરાતી માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા. 80 માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા આ માછીમારો 10 નવેમ્બરના વાઘા બોર્ડર પર પહોંચ્યા હતા અને ત્યાંથી ટ્રેન મારફતે વેરાવળ આવ્યા હતા. જોકે હજુ 143 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. આ તમામ 80 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં 2021થી કેદ હતા. માછીમારોની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના 59, દેવભૂમિ દ્ધારકાના 15, જામનગરના 01, અમરેલીના 02, દીવના 03 માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા.           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ભારતનું શેડ્યૂલ
T20 વર્લ્ડ કપ 2026: આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ભારતનું શેડ્યૂલ
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
અમદાવાદના 25 અંડરબ્રિજમાં ડૂબ્યા તો તમારી જ જવાબદારી: AMC કમિશનર ચેતવણી આપી છટક્યા
અમદાવાદના 25 અંડરબ્રિજમાં ડૂબ્યા તો તમારી જ જવાબદારી: AMC કમિશનર ચેતવણી આપી છટક્યા
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget