શોધખોળ કરો

કોરોના વાયરસ મુદ્દે ગુજરાતના આગોગ્ય કમિશ્નર જયંતિ રવિએ શું આપ્યું મોટું નિવેદન? જાણો

ગુજરાતમાં ચીનથી આવતાં લોકો અને ચીનમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને આરોગ્ય વિભાગના મુખ્યસચિવ જયંતિ રવિએ પ્રેસકોન્ફરન્સ કરીને સમગ્ર માહિતી આપી હતી.

ગાંધીનગર: ચીનમાં વાયુ ગતિએ ફેલાયેલા કોરોના વાયરસે હાહાકાર મચાવી નાખ્યો છે. કોરોના વાયરસનો ભારતમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી તેમ છતાં તમામ કાળજી રાખવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં ચીનથી આવતાં લોકો અને ચીનમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને આરોગ્ય વિભાગના મુખ્યસચિવ જયંતિ રવિએ પ્રેસકોન્ફરન્સ કરીને સમગ્ર માહિતી આપી હતી. કોરોના વાયરસ મુદ્દે ગુજરાતના આગોગ્ય કમિશ્નર જયંતિ રવિએ શું આપ્યું મોટું નિવેદન? જાણો કોરોના વાયરસ મુદ્દે જયંતિ રવિ જણાવ્યું હતું કે, ભારતમાં સત્તાવાર કોઈ કેસ નોંધાયો નથી. કોરોનાનો કોઈ ઉપચાર હાલમાં શોધાયો નથી. તેમ છતાં ગુજરાતમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે. માસ્ક અને કીટ આપણી પાસે પર્યાપ્ત પ્રમાણમાં છે. ચીનમાં ફસાયેલા બાળકોને પરત લાવવા સરકાર ચિંતિત છે. હાલ બે ડોક્ટર સાથેની ટીમ એરપોર્ટ પર તૈનાત પણ કરી દેવામાં આવી છે. કોરોના વાયરસ મુદ્દે ગુજરાતના આગોગ્ય કમિશ્નર જયંતિ રવિએ શું આપ્યું મોટું નિવેદન? જાણો આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, આ સિવાય આરોગ્ય વિભાગે હેલ્પલાઈન નંબર પણ શરૂ કરી દીધો છે. દરેક વ્યક્તિ પોતાની હાઈઝિનનું પુરતું ધ્યાન રાખે. લોકજાગૃતિ માટે એરપોર્ટ પર પોસ્ટર લગાડી દેવામાં આવ્યા છે. ચીનમાં વડોદરાની યુવતી સહિત 20 લોકો અંગે હાલમાં માહિતી મળી છે. શું છે કોરોના વાયરના લક્ષણો? ભારે તાવ, શરદી, ઉઘરસ જેવા લક્ષણો છે. કોરોના વાયરસ માટે હાલમાં કોઈ દવા નથી. લોકોએ બિનજરૂરી ગભરાવવાની જરૂર નથી. કોરોના વાયરસ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાતો નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Embed widget