શોધખોળ કરો

Ambaji Melo: અંબાજી નજીક હાઇવે પર લાંબુ ટ્રાફિક જામ, 8 કલાકની જહેમત બાદ કરાયુ કન્ટ્રૉલ, જુઓ તસવીરો...

આજે અંબાજી મેળાનો પાંચમો દિવસ છે. અંબાજી તરફ જતા રસ્તા પર લાંબુ ટ્રાફિક જામ સર્જાયુ છે. ખેરાલુ નજીકના સતલાસણા રૉડ પર ગઇ મોડી રાતે આ ટ્રાફિક જામ સર્જાયુ હતુ.

Ambaji Melo: આજે અંબાજીના ભાદરવી પૂનમના મેળાનો પાંચમો દિવસ છે, આજે પણ લાખોની સંખ્યામાં માઇ ભક્તો અંબાજી પહોંચ્યા છે, અને કેટલાય ભક્તો હજુ પગપાળા રસ્તામાં છે, શક્તિપીઠ અંબાજી તરફ જતા તમામ રસ્તાંઓ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે ખેરાલુ નજીકની ખાસ તસવીરો સામે આવી છે જેમાં લાંબો ટ્રાફિક જામ થયેલો દેખાઇ રહ્યો છે. ગઇકાલે ચોથા દિવસે અંબાજી તરફના ખેરાલુ નજીકનો હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયુ હતુ. 


Ambaji Melo: અંબાજી નજીક હાઇવે પર લાંબુ ટ્રાફિક જામ, 8 કલાકની જહેમત બાદ કરાયુ કન્ટ્રૉલ, જુઓ તસવીરો...

આજે અંબાજી મેળાનો પાંચમો દિવસ છે. અંબાજી તરફ જતા રસ્તા પર લાંબુ ટ્રાફિક જામ સર્જાયુ છે. ખેરાલુ નજીકના સતલાસણા રૉડ પર ગઇ મોડી રાતે આ ટ્રાફિક જામ સર્જાયુ હતુ.


Ambaji Melo: અંબાજી નજીક હાઇવે પર લાંબુ ટ્રાફિક જામ, 8 કલાકની જહેમત બાદ કરાયુ કન્ટ્રૉલ, જુઓ તસવીરો...

ટ્રાફિકમાં વાહન ચાલકોની સાથે સાથે હજારોની સંખ્યામાં પદયાત્રિકો પમ ફસાયા હતા. 


Ambaji Melo: અંબાજી નજીક હાઇવે પર લાંબુ ટ્રાફિક જામ, 8 કલાકની જહેમત બાદ કરાયુ કન્ટ્રૉલ, જુઓ તસવીરો...

કહેવાઇ રહ્યું છે કે, આ ટ્રાફિક પોલીસ અને સતલાસણા ખેરાલુ પોલીસના મિસ મનેજમેન્ટના કારણે સર્જાયુ છે. ટ્રાફિક જામના કારણે કલાકો સુધી પદયાત્રિકો રૉડ પર હેરાન પરેશાન થયા હતા. આ તમામ ભીડ ખેરાલુ સતલાસણા રૉડ ઉપર અંબાજી જતા પગપાળા પદયાત્રિકોની જોવા મળી રહી છે. ખાસ વાત છે કે ગઇ રાત્રે હાઇવે પર સર્જાયેલું આ ટ્રાફિક જામ આઠ કલાક સુધી રહ્યું હતુ. જોકે, બાદમાં ભારે જહેમત બાદ મોડી રાત્રે ટ્રાફિક જામને કન્ટ્રૉલ કરવામાં આવ્યુ હતુ.


Ambaji Melo: અંબાજી નજીક હાઇવે પર લાંબુ ટ્રાફિક જામ, 8 કલાકની જહેમત બાદ કરાયુ કન્ટ્રૉલ, જુઓ તસવીરો...

વરસતા વરસાદની વચ્ચે ભક્તોનો જોશ હાઇ

ગુજરાતમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થઇ ચૂક્યો છે, ભાદરવી પૂનમનો મેળો અંબાજીમાં શરૂ થઇ ચૂક્યો છે, ગુજરાતભરના માઇભક્તો ચાલીને અંબાજી તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા અને અંબાજીના નજીકના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ઠેર ઠેર વરસાદી માહોલ હોવા છતાં ભક્તોનો જોશ હાઇ છે અને ચાલતા અંબાજી તરફ આગળ વધી રહ્યં છે. ભાદરવી પૂનમના મહા મેળાનો આજે ત્રીજો દિવસ ત્રીજા દિવસે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, બનાસકાંઠામાં દાંતા પાલનપુર વડગામ વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે અને વરસાદનાં માહોલમાં પણ ભક્તો માના ધામમાં પહોંચવા માટે ઉત્સાહથી આગળ વધી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ભાદરવી પૂનમના મહા મેળામાં છ લાખથી વધુ માઇ ભક્તોએ માના દર્શન કરી ધન્યતા અનુભવી છે ત્યારે સતત અંબાજી દાતાના માર્ગો ઉપર ભક્તોનું ભારે પ્રવાહ વરસતા વરસાદમાં પણ જોવા મળી રહ્યો છે. ભક્તો બાધા માનતા પૂરી કરવા માટે દૂર દૂરથી પગપાળા વરસાદમાં પણ ચાલીને અંબાજી ધામ તરફ આગળ વધી રહ્યા છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Embed widget