શોધખોળ કરો

Gujarat Rain Forecast: અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે ધોધમાર વરસાદ

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી: સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતોને ખાસ સૂચના.

Ambalal Patel and Paresh Goswami Rain Forecast: ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરશે તેવી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીના મતે, ગુજરાત પર હાલ 1.5 કિલોમીટર ની ઊંચાઈના વાદળો સક્રિય છે, જેના કારણે જુલાઈ મહિનાની શરૂઆતથી રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

ભારે વરસાદની આગાહી

પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ ઉપર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે અને તે ખૂબ જ મજબૂત છે. તેનો ટ્રફ અરબ સાગર સુધી લંબાયેલો હોવાથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળે તેવી સંભાવનાઓ છે, જેના પગલે ઓલઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની અપેક્ષા છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, જુલાઈની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેના કારણે નાના ડેમો ઓવરફ્લો થવાની પણ સંભાવના છે.

ક્યાં ક્યાં પડશે ધોધમાર વરસાદ?

જુન 28 અને 29 ના રોજ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે. સરેરાશ 2 ઇંચથી 4 ઇંચ સુધી, અને મોટાભાગના વિસ્તારોમાં 5 થી 7 ઇંચ સુધી વરસાદ પડી શકે છે.

  • કચ્છ: તમામ વિસ્તારોમાં સારો વરસાદ પડશે.
  • સૌરાષ્ટ્ર: દ્વારકા, જામનગર અને પોરબંદરના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીના તમામ વિસ્તારોમાં સારો વરસાદ પડશે.
  • ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વિરમગામ, સાણંદ, બાવળા, અમદાવાદ, અરવલ્લી, પંચમહાલ સહિતના તમામ જિલ્લાઓમાં સારો વરસાદ પડશે, જેમાં અમુક વિસ્તારોમાં તીવ્ર વરસાદની શક્યતા છે.
  • મધ્ય ગુજરાત: અમુક વિસ્તારોમાં તીવ્ર વરસાદ જોવા મળશે.

ખેડૂતો અને પશુપાલકો માટે સૂચના

વરસાદના યોગ શરૂ રહેશે, જે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર રહેશે. જોકે, અંબાલાલ પટેલે ખેડૂત ભાઈઓને જુલાઈ 7 પછી લીલા ખેતરમાં આંતરખેડ ન કરવા અનુરોધ કર્યો છે. ઉપરાંત, પશુઓની પણ કાળજી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. જુલાઈ 9 થી 15 માં પણ વરસાદની શક્યતા રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget