શોધખોળ કરો

બોટાદની મહિલાએ મોરારી બાપુ સામે કેસ નોંધવા રાજ્યના પોલીસ વડાને લખ્યો પત્ર, જાણો શું છે કેસ ?

વૈશાલીબેન પાટડીયાએ 8 જૂન, 2020ના રોજ બોટાદ પોલીસ સ્ટેશનના પી.આઇ.ને સંબોધીને એક અરજી આપી હતી. અરજી સાથે મોરારીબાપુની વીડિયો કલીપની લિંક પણ સાથે જોડી હોવાનો દાવો કર્યો હતો.

બોટાદઃ રામાયણ કથાકાર મોરારિબાપુ સામે કાર્યવાહી કરવા માટે બોટાદની એક મહિલાએ રાજયના પોલીસ વડાને પત્ર લખ્યો છે. મોરારી બાપુએ ભગવાન શ્રી કૃષ્ણ અંગે કરેલી વાતોની જૂની ક્લિપ તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. બોટાદના રાજપૂત ચોરા, જુના સ્વામિનારાયણ મંદિર સામે રહેતા વૈશાલીબેન પાટડીયાએ 8 જૂન, 2020ના રોજ બોટાદ પોલીસ સ્ટેશનના પી.આઇ.ને સંબોધીને એક અરજી આપી હતી. વૈશાલીબેને કથાકાર મોરારિબાપુએ મીડિયાના માધ્યમથી અરજદારના આરાધ્યદેવ શ્રી કૃષ્ણ અને શ્રી નિલકંઠવર્ણી (શ્રી સ્વામિનારાયણ)નું અપમાન કર્યાનો આક્ષેપ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, દેશભરમાં કરોડો લોકો કૃષ્ણભક્તિ અને શ્રધ્ધાથી જીવન ગુજારે છે ત્યારે આ નિવેદન દ્વારા મોરારી બાપુએ બહુ મોટા વર્ગને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, મોરારિબાપુ વારંવાર આવાં કૃત્ય જાહેરમાં કરી પછી માફી માંગે છે અને તેમને આ દેશના કાયદાનું જ્ઞાન નથી એ જોતાં તેમની સામે સામે આઇપીસી કલમ અન્વયે કાર્યવાહી કરવી જોઈએ. તેમણે અરજી સાથે મોરારીબાપુની વીડિયો કલીપની લિંક પણ સાથે જોડી હોવાનો દાવો કર્યો હતો. આ અરજીના એક મહિના પછી પણ બોટાદ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતાં અરજદારે રાજ્યના પોલીસ વડાને 22 જુલાઇ, 2002ના રોજ પત્ર પાઠવી મોરારી બાપુ સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel:ભારે પવન સાથે માવઠાની કરાઈ આગાહી, ક્યાં ક્યાં ખાબકશે વરસાદ?Income Tax Bill: કેન્દ્રીય કેબિનેટમાં ઈન્કમ ટેક્સ બિલની મંજૂરીને લઈને મોટા સમાચાર, જુઓ વીડિયોમાંBig Breaking: મધ્યમ વર્ગને મોટી રાહત, RBIએ રેપોરેટમાં કર્યો ઘટાડો | Abp AsmitaCM Bhupendra Patel:કુંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લગાવશે આસ્થાની ડુબકી | Mahakumbh 2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
Embed widget