શોધખોળ કરો

Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 861 કેસ, વધુ 15નાં મોત

રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 39 હજારને પાર પહોંચ્યો છે, જ્યારે મૃત્યાઆંક બે હજારને પાર પહોંચ્યો છે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક નવા 861 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 15 દર્દીના મોત છે. આજે 429 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 39, 280 પર પહોંચ્યો છે, જ્યારે મૃત્યાઆંક 2010 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 27742 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 212, અમદાવાદ કોર્પોરેશનમાં 153, સુરત 95, વડોદરા કોર્પોરેશનમાં 43, વલસાડ-28, વડોદરા-25, ગાંધીનગર- 24, ભરૂચ-19, બનાસકાંઠા- 18, રાજકોટ કોર્પોરેશન-18, ખેડા- 17, મહેસાણા - 17, નવસારી-16, ભાવનગર કોર્પોરેશન - 14, દાહોદ- 13, જુનાગઢ કોર્પોરેશન 12, આણંદ- 11, સાબરકાંઠા- 11, સુરેન્દ્રનગર-10, અમદાવાદ-9, ભાવનગર- 9, ગીર સોમનાથ-9, અમરેલી - 8, ગાંધીનગર કોર્પેોરેશન -8, તાપી -8, જામનગર કોર્પોરેશન-7, જુનાગઢ-7, બોટાદ-6, અરવલ્લી-5, કચ્છ-5, પાટણ 5, છોટાઉદેપુ-4, જામનગર -4, મોરબી -4, પંચમહાલ-3, રાજકોટ-2, નર્મદા-1 અને પોરબંદરમાં 1 કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 15 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન - 5, સુરત કોર્પોરેશન - 4, સુરત 2, અરવલ્લી-1, પાટણ- 1, બનાસકાંઠા-1, ભરૂચ-1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2010પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 27742 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 9528 એક્ટિવ કેસ છે, જેમાંથી 72 વેલ્ટીલેટર પર છે અને 9456 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,41,692 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs LSG: સ્ટોયનિસના 63 બોલમાં અણનમ 124 રન, ચેન્નાઈ સુપર કિંગ્સની 6 વિકેટથી હાર, પોઇન્ટ ટેબલમાં મોટો ઉલટફેર
IPL 2024: સ્ટોયનિસના 63 બોલમાં અણનમ 124 રન, ચેન્નાઈ સુપર કિંગ્સની 6 વિકેટથી હાર, પોઇન્ટ ટેબલમાં મોટો ઉલટફેર
Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Kshatriya Andolan Part 2 | Karansinh Chavda reaction about Kshatriya Andolan part 2Nilesh Kumbhani | ફોર્મ રદ્દ થયા બાદ નિલેશ કુંભાણી 'ગુમ', ઘરે લાગ્યું તાળુંLok Sabha Election 2024 | નેતાઓના વિવાદિત નિવેદનને લઈ ચૂંટણી અધિકારીએ શું આપ્યું નિવેદન?BJP MLA | ભાજપ ધારાસભ્યે જાહેર મંચ પરથી મતદારોને શું કહીને ધમકાવ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs LSG: સ્ટોયનિસના 63 બોલમાં અણનમ 124 રન, ચેન્નાઈ સુપર કિંગ્સની 6 વિકેટથી હાર, પોઇન્ટ ટેબલમાં મોટો ઉલટફેર
IPL 2024: સ્ટોયનિસના 63 બોલમાં અણનમ 124 રન, ચેન્નાઈ સુપર કિંગ્સની 6 વિકેટથી હાર, પોઇન્ટ ટેબલમાં મોટો ઉલટફેર
Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
હવે આસાનીથી કોલને કરી શકાશે Mute કે Dismiss, Whatsappએ અપડેટ કર્યુ નવું ફીચર
હવે આસાનીથી કોલને કરી શકાશે Mute કે Dismiss, Whatsappએ અપડેટ કર્યુ નવું ફીચર
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
ઉનાળાના આગમન સાથે સાપનો ખતરો કેમ વધે છે? જાણો ક્યારે હોય સૌથી ખતરનાક
ઉનાળાના આગમન સાથે સાપનો ખતરો કેમ વધે છે? જાણો ક્યારે હોય સૌથી ખતરનાક
Embed widget