શોધખોળ કરો

Mehsana: જોટાણામાં કૉંગ્રેસ અગ્રણીના પરિવારને બંધક બનાવી લમણે બંદૂક રાખી લૂંટની ઘટનાથી ખળભળાટ

પાંચ લૂંટારુઓએ દોઢ કલાક સુધી પરિવારને બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે.  મહેસાણાના જોટાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૃગેશ ચાવડાના ઘરે લૂંટની ઘટના બની છે.

મહેસાણા: મહેસાણાના જોટાણામાં મોટી લૂંટની ઘટના બની છે.  પાંચ લૂંટારુઓએ દોઢ કલાક સુધી પરિવારને બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે.  મહેસાણાના જોટાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૃગેશ ચાવડાના ઘરે લૂંટની ઘટના બની છે.  ઘરમાં હાજર ત્રણ મહિલાઓને બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.  સાંથલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. 

જોટાણામાં ધોળા દિવસે લૂંટની ઘટના

મહેસાણાના જોટાણામાં ધોળા દિવસે લૂંટની ઘટના બની છે.  ઘરમાં મહીલાઓને લમણે બંદૂક તાકી મહિલાઓને બંધક બનાવી લાખો રુપિયાની  લૂંટ ચલાવી લૂંટારાઓ ફરાર થયા છે.મહેસાણા જિલ્લામાં લૂંટારૂએ મહેસાણા પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. જોટાણા શહેરમાં રહેતા એક પરિવારના ઘરમાં પાંચ જેટલા લૂંટારો બંધુક અને ઘાતક હથિયારો સાથે પહોંચ્યા હતા.   


Mehsana: જોટાણામાં કૉંગ્રેસ અગ્રણીના પરિવારને બંધક બનાવી લમણે બંદૂક રાખી લૂંટની ઘટનાથી ખળભળાટ

મહિલાઓને માર મારી બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો

દિવસે ઘરમાં ઘૂસી મહિલાને બંદૂક બતાવીને ઘરમાં રહેલી ત્રણેય મહિલાઓને માર મારી બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો છે. જોટાણા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ મૃગેશભાઇ ચાવડાના ઘરે બપોરના સમયે પાંચ લૂંટારુ હાથમાં બંદૂક અને ઘાતક હથિયાર સાથે પહોંચ્યા હતા.  ઘરમાં રહેલી ત્રણ મહીલા અને બે બાળકોને બંદૂક બતાવી એક રુમમાં પૂરી દીધા હતા. ત્યારબાદ ઘરની તિજોરી કબાટ તોડી તેમાં રહેલી રકમ અને સોનાના ઘરેણાને લૂંટી ફરાર થઈ ગયાં છે.  જોટાણામાં ધોળા દીવસે લૂંટની ઘટના બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


Mehsana: જોટાણામાં કૉંગ્રેસ અગ્રણીના પરિવારને બંધક બનાવી લમણે બંદૂક રાખી લૂંટની ઘટનાથી ખળભળાટ

પોલીસે તપાસ શરુ કરી 

પરિવારના ઘરમાં 3 મહિલાઓ અને 2 બાળકો હતા ત્યારે 5 લૂંટારાઓ ઘરમાં પ્રવેશ્યા હતા અને તમામને બંદૂક અને છરી  બતાવી બંધક બનાવ્યા હતા. પરિવારને બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ તો આ લૂંટની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ ફિલ્મી સ્ટાઈલમાં થયેલી  લૂંટની ઘટનાને લઈ પોલીસે તપાસ શરુ કરી છે.   

જોટાણા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મૃગેશ ચાવડાનાં ઘરે 3 મહિલાઓ એકલી હતી. ત્યારે અચાનક પાંચ જેટલા શખ્શો હથિયારો સાથે ઘરમાં ધુસી જતા મહિલાઓએ બુમાબુમ કરી મુકી હતી. આ બાબતની જાણ પાડોશીઓને થતા પાડોશીઓએ તાત્કાલીક આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

               

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget