શોધખોળ કરો

ખેડૂત આંદોલન મુદ્દે નીતિન પટેલે શું કહ્યું કે બદનક્ષીનો કેસ કરવાની મળી નોટિસ ? જાણો કોણે ફટકારી છે આ નોટિસ ?

કેન્દ્ર સરકારના 3 કૃષિ અને કૃષિલક્ષી કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા દિલ્હી ખાતે આંદોલન થઇ રહ્યું છે.

અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ ગુજરાતના નાબ મુખ્યમંત્રી નીતિન પટેલને બદનક્ષીનો કેસ કરવાની નોટિસ ફટકારી છે. નરેન્દ્ર મોદી સરકારે બનાવેલા કૃષિ કાયદા સામે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને દેશવિરોધી પરિબળો દ્વારા નાણાંકીય સહાય અપાઈ રહી હોવાનો આક્ષેપ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યો હતો. નીતિ પટેલે ખેડૂત આંદોલનમાં આતંકવાદી, ખાકીસ્તાની, જ્ઞાતિવાદી અને ચીન તરફી  લોકો સામેલ છે તેવા આક્ષેપો કર્યા હતા. પટેલ ઉપરાંત  કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહ, રામ માધવે પણ આ પ્રકારના આક્ષેપો કરતાં ચેમની સામે જલંધરના રમણિકસિંઘ રંધાવા દ્વારા માનહાનિનો કેસ કર્યો છે. આપ પાર્ટીએ પણ ત્રણેય નેતાઓ સામે બદનક્ષીના કેસની નોટિસ ફટકારી છે. કેન્દ્ર સરકારના 3 કૃષિ અને કૃષિલક્ષી કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા દિલ્હી ખાતે આંદોલન થઇ રહ્યું છે. આ આંદોલનના વિરોધમાં ભાજપના નેતા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહ, રામ માધવ સામે જલંધરના રમણિકસિંહ રંઘાવા દ્વારા બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી છે. ખેડૂત આંદોલન મુદ્દે નીતિન પટેલે શું કહ્યું કે બદનક્ષીનો કેસ કરવાની મળી નોટિસ ? જાણો કોણે ફટકારી છે આ નોટિસ ? આપના સત્તાવાર સૂત્રોના કહ્યા પ્રમાણે નીતિન પટેલે એન્ટિ નેશનલ એલિમેન્ટ્સ દ્વારા ખેડૂત આંદોલનમાં ફંડિંગ કરાઇ રહ્યું છે. ઉપરાંત આતંકવાદી,ખાલિસ્તાની છે, જ્ઞાતિવાદી અને ચીનતરફી લોકો સામેલ છે. આપ પાર્ટી દ્વારા પણ અલગથી ત્રણેય નેતાઓને માનહાનિની નોટિસ ફટકારાઇ હોવાનું મીડિયા કો-ઓર્ડિનેટર તુલી બેનર્જીએ જણાવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Embed widget