શોધખોળ કરો

ગુજરાતમાં અકસ્માતોની વણઝાર, અલગ અલગ અકસ્માતમાં ચાર લોકોના મોત

Accidents in Gujarat : ગુજરાતમાં વડોદરા, લીંબડી અને મહીસાગર માં થયેલા ચાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.

Accidents in Gujarat :  ગુજરાતમાં અલગ અલગ ચાર અકસ્માતોમાં ચાર લોકોના મૃત્યુ થયા છે.વડોદરામાં હિટ એન્ડ રનની બે ઘટનામાં બે લોકોના મોત થયા, તો લીંબડી અમદાવાદ હાઈવે પર થયેલા અકસ્માતમાં એક અને મહીસાગરમાં થયેલા એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. 

વડોદરા : ડભોઇમાં  હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત 
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં બોરીયાદ ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી, જેમાં એક યુવકનું મોત થયું છે. ડભોઇ ક્રિકેટની ટ્રેનિંગ લેવા ગયેલા યુવાનના એક્ટિવને  બોરીયાદ નજીક હાઈવા ચાલકે ટક્કર મારતા યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. 
મૃતક યુવકનું નામ કુશ અને તે  શિનોર તાલુકાના હંડોદ ગામે સ્વામીનારાયન મંદિરનો હોવાનું સામે આવ્યું છે. 

વડોદરા : વાઘોડિયામાં  હિટ એન્ડ રનની ઘટનામાં એક બાળકનું મોત 
વડોદરાના વાઘોડિયામા હિટ એન્ડ રનની ઘટના બનતા અકસ્માતમા એક બાળકનુ મોત નિપજ્યુ હતુ.પરિવારમાં નાનાપુત્રને ચાલવાની તકલીફને લઈ બોડેલી દવા લઈ માતાપિતા બે સંતાનોને લઈ પરત ફરતા હતા ત્યારે વાઘોડિયાના ઘિરજ હોસ્પીટલ સામે અકસ્માત નડ્યો હતો.વડોદરા તરફથી એક કાર ચાલકે બેફામ કાર હંકારી રોડ વચ્ચેનુ ડિવાઈડર તોડી રોડની બીજી સાઈટ પર બાઈક લઈ આવતા પરિવાર પર ચઢાવી દેતા માતાપિતા સહિત બે સંતાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અકસ્માતમા કારનો આગળનો ભાગ તથા બાઈકનો ખુર્દો બોલી ગયો છે.ગંભીર રીતે ઘાયલોમે  હોસ્પીટલમા સારવાર ખાતે ખસેડતા 9 વર્ષના પારસ વસાવા નામના બાળકનું  મોત નિપજ્યુ હતુ.જયારે પિતા નરેન્દ્રભાઈ, માતા  ઊષાબેન તથા ત્રણ વર્ષનો નાનો પુત્ર  વંશ હાલ જીવનમરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.આ અકસ્માતમા 9 વર્ષના પારસનુ ટુંકી સારવારમા મોત નિપજ્યુ છે.

લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત 
લીંબડી અમદાવાદ હાઈવે પર કટારીયા ગામ નજીક અકસ્માત એક વ્યક્તિનું  મોત નિપજયું છે. કટારીયા અને ટોકરાળા વચ્ચે હાઈવે પર  અજાણી ટ્રાવેલ્સે કારને ટક્કર મારતાં 2 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા અને એક વ્યક્તિનુ મોત નિપજયું હતું.  ઈજાગ્રસ્તને 108 દ્દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસને જાણ થતાં અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

મહિસાગરમાં અકસ્માતમાં એકનું મોત 
મહિસાગરમાં વિરણીયા ચોકડી પાસે એક્ટિવા ડિવાઇડર સાથે અથડાયું, જેમાં આશાસ્પદ મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માતની ઘટના સર્જાતા લોકોન  ટોળા ઘટના સ્થળે ઉમટ્યાં હતા. 
અકસ્માત સર્જાતા 108ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget