શોધખોળ કરો

Gujarat Corona cases:  રાજ્યમાં આજે 9061 નવા કેસ નોંધાયા, 95 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક નવ હજારને પાર 

રાજ્યમાં અત્યાર સુધી 6,24,107 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં આજે 15076 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. નવા કેસોની સંખ્યા સ્થિર રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9061 નવા કેસ નોંધાયા છે અને 95 દર્દીના કોરોનાથી મૃત્યુ થયું છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9039 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 15076 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 


રાજ્યમાં અત્યાર સુધી 6,24,107 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,11,263 પર પહોંચ્યો છે. જેમાંથી 791 દર્દી વેન્ટિલેટર પર અને 1,10,472 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 83.84 ટકા છે.  


ક્યાં કેટલા કેસ નોંધાયા ?


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2396, સુરત કોર્પોરેશન-598, વડોદરા કોર્પોરેશન 569, વડોદરા-465, રાજકોટ કોર્પોરેશન 274,  જામનગર કોર્પોરેશન-239, મહેસાણામાં 234, જુનાગઢ-232,  આણંદ-229, સુરત-208, અમરેલી-202, રાજકોટ-202, જુનાગઢ કોર્પોરેશન-201, સાબરકાંઠા-191, મહીસાગર-181, ગીર સોમનાથ-175, ભાવનગર કોર્પોરેશન-172, દાહોદ-170, બનાસકાંઠા-167, પાટણ-157, ખેડા-155, કચ્છ-153, અરવલ્લી-140, પંચમહાલ-136, જામનગર-123, ગાંધીનગર-122, વલસાડ-118, ભાવનગર-113, ભરુચ-108, ગાંધીનગર કોર્પોરેશન-94, દેવભૂમિ દ્વારકા-89, સુરેન્દ્રનગર-75, અમદાવાદ-64, નવસારી-64, નર્મદા-62, પોરબંદર-57, મોરબી-45, છોટાઉદેપુર-41, તાપી-26, બોટાદ-12 અને ડાંગમાં 2 કેસ સાથે કુલ 9061 કેસ નોંધાયા છે. 

ક્યાં કેટલા મોત થયા ? 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 12, સુરત કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન 5, વડોદરા-4, રાજકોટ કોર્પોરેશનમાં 5, જામનગર કોર્પોરેશન-4, મહેસાણામાં 4, જુનાગઢમાં-5, સુરતમાં-6, અમરેલીમાં-3, રાજકોટ-5, જુનાગઢ કોર્પોરેશન-3, સાબરકાંઠા-1, મહીસાગર-1, ગીર સોમનાથ-1, ભાવનગર કોર્પોરેશન-3, બનાસકાંઠા-3, પાટણ-3, કચ્છ-3, અરવલ્લી-1,  જામનગર-3, ગાંધીનગર-2, વલસાડ-2, ભાવનગર-1, ભરુચ-2, ગાંધીનગર કોર્પોરેશન-1, દેવભૂમિ દ્વારકા-1, સુરેન્દ્રનગર-1,  પોરબંદર-1  અને ડાંગમાં 1 નાં મોત સાથે કુલ 95 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,26,098 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3890 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,53,299 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  બે કરોડ 43 લાખ 72 હજાર 907
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 4 લાખ 32 હજાર 898
કુલ એક્ટિવ કેસ - 36 લાખ 73 હજાર 802
કુલ મોત - 2 લાખ 66 હજાર 207

આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ


સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત, ઓડિશા અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget