શોધખોળ કરો

આવતીકાલથી ગાજવીજ સાથે વરસાદ ભુક્કા બોલાવશે, આ જિલ્લામાં સૌથી વધુ કહેર વર્તાવશે, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સર્જાયેલા 'સાયક્લોનિક સર્ક્યુલેશન' અને 'મોનસૂન ટ્રફ'ના કારણે ગુજરાતમાં આગામી એક અઠવાડિયા સુધી વરસાદી માહોલ યથાવત રહેશે.

  • ગુજરાતમાં મોનસૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી 29 ઓગસ્ટ સુધી વરસાદનો બીજો રાઉન્ડ સક્રિય રહેશે.
  • આજે સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ માટે 'રેડ એલર્ટ' અને જૂનાગઢ, અરવલ્લી, મહીસાગર, તાપી તથા ડાંગમાં 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે.
  • આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ માટે 'યલો એલર્ટ' જારી કરાયું છે.
  • 24 ઓગસ્ટના રોજ જૂનાગઢ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં 'ઓરેન્જ એલર્ટ' અને અમદાવાદમાં 25 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી છે.
  • હવામાન વિભાગે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે.

Gujarat Weather Today: ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે 29 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 'મોન્સૂન ટ્રફ' અને 'સાયક્લોનિક સર્ક્યુલેશન'ના કારણે આવતીકાલથી વરસાદનું જોર વધશે. આજે સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને કારણે 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે, જ્યારે અન્ય ઘણા જિલ્લાઓમાં 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આવતીકાલથી વરસાદનું જોર વધશે. આજે સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, જૂનાગઢ, અરવલ્લી, મહીસાગર, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના 17 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જારી કરાયું છે. 24 ઓગસ્ટના રોજ પણ જૂનાગઢ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં 'ઓરેન્જ એલર્ટ' રહેશે. અમદાવાદમાં પણ 25 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આજનું હવામાન

હવામાન વિભાગે આજે 23 ઓગસ્ટ માટે નીચે મુજબના એલર્ટ જાહેર કર્યા છે

  • રેડ એલર્ટ: સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી.
  • ઓરેન્જ એલર્ટ: જૂનાગઢ, અરવલ્લી, મહીસાગર, તાપી અને ડાંગ.
  • યલો એલર્ટ: કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરત.

આવતીકાલનું હવામાન

  • 24 ઓગસ્ટ: જૂનાગઢ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે 'ઓરેન્જ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં 'યલો એલર્ટ' રહેશે.
  • 25 ઓગસ્ટ: અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
  • આગામી 5 દિવસ: દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Advertisement

વિડિઓઝ

Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
આ સાત એક્ટ્રેસ સાથે પસંદ કરાઈ હતી ધર્મેન્દ્રની જોડી, બોક્સ ઓફિસ પર ફિલ્મો રહી સુપરહિટ
આ સાત એક્ટ્રેસ સાથે પસંદ કરાઈ હતી ધર્મેન્દ્રની જોડી, બોક્સ ઓફિસ પર ફિલ્મો રહી સુપરહિટ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
Embed widget