શોધખોળ કરો

Gujarat Corona Case Update: ગુજરાતમાં રિકવરી રેટ થયો 99 ટકા, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા કોરોના સંક્રમિત

Gujarat Corona Case Update: રાજ્યમાં આજે કોરોનાના 227 કેસ નોંધાયા છે.  રાજ્યમાં આજે એક પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી.  સૌથી વધુ કેસ આજે અમદાવાદમાં 95 નોંધાયા છે.

Gujarat Corona Case Update: રાજ્યમાં આજે કોરોનાના 227 કેસ નોંધાયા છે.  રાજ્યમાં આજે એક પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી.  સૌથી વધુ કેસ આજે અમદાવાદમાં 95 નોંધાયા છે. જ્યારે સુરતમાં 25, વડોદરામાં 25,સાબરકાંઠામાં 16 અને મહેસાણામાં 11 કેસ નોંધાયા છે.  તો બીજી તરફ રાજ્યમાં રિકવરી રેટ 99 ટકા પર પહોંચી ગયો છે. હાલમાં રાજ્યમાં 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 1875 દર્દીઓની હાલત સ્થિર છે. આમ ગુજરાતમાં કોરોનાના કેસમાં છેલ્લા બે દિવસથી આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે.

દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના વાયરસ

દેશમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યે છે, કોરોનાનો ખતરો ફરીથી ઉભો થતો દેખાઇ રહ્યો છે. એક અઠવાડિયાથી વધુ સમયથી દરરોજ 10,000થી વધુ કેસ સામે આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં કોરોનાના 10 હજાર 112 કેસ નોંધાયા છે. જે એક પ્રકારનો ખતરો છે. 

દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને હવે 67 હજાર 806 થઈ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, આ નવા કેસ બાદ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને હવે 67 હજાર 806 થઈ ગઈ છે. વળી, આ 24 કલાક દરમિયાન 9 હજાર 833 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાહતની વાત એ છે કે, શનિવારની સરખામણીએ આજે ​​નોંધાયેલા આંકડાઓમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.

દિલ્હીમાં 1 હજારથી વધુ કેસ - 
શનિવારે રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના 1,515 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ અનુસાર, શનિવારે કોરોનાને કારણે 6 દર્દીઓના મોત થયા છે. વળી, દિલ્હીમાં કોરોના પૉઝિટીવીટી રેટ 26 ટકાને વટાવી ગયો છે. કોરોના સંક્રમણના સંદર્ભમાં આ રેટ ખુબ જ ચિંતાજનક છે.

દિલ્હીમાં અત્યાર સુધીમાં લાખો લોકો કોરોનાથી સંક્રમિત  
આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, દિલ્હીમાં અત્યાર સુધી 20,32,424 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. મૃતકોનો કુલ આંકડો વધીને 26,595 થયો છે. દિલ્હીમાં કૉવિડ-19 સંક્રમણ દર 26.46 ટકા નોંધાયો છે. રાજધાનીમાં કૉવિડ-19 દર્દીઓ માટે ઉપલબ્ધ કુલ 7,974 હૉસ્પીટલ બેડમાંથી હાલમાં 385 દર્દીઓ સારવાર હેઠળ છે. એટલે કે અત્યારે કોરોનાના બેડની કોઈ કમી નથી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી કૉવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 220.66 કરોડ ડૉઝ આપવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget