શોધખોળ કરો

Morbi Bridge Collapse: બ્રિજ દુર્ઘટનામાં શું સરકાર કોઈને બચાવી રહી છે? નાના કર્મચારીઓની ધરપકડ મુદ્દે ઉઠ્યા આ સવાલ

મોરબીમાં થયેલી બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાતની ભાજપ સરકાર વિપક્ષના નિશાના પર છે. રવિવાર (30 ઓક્ટોબર)ના રોજ થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 134 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Gujarat Morbi Bridge Collapse: મોરબીમાં થયેલી બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાતની ભાજપ સરકાર વિપક્ષના નિશાના પર છે. રવિવાર (30 ઓક્ટોબર)ના રોજ થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 134 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત બાદ પોલીસે કેસ નોંધીને સોમવારે 9 લોકોની ધરપકડ કરી હતી. ગુજરાત પોલીસે પણ આ મામલાની તપાસ કરવા માટે SITની રચના કરી છે.

પોલીસે જે લોકોની ધરપકડ કરી છે તેમાં બ્રિજ મેનેજર, 2 કોન્ટ્રાક્ટર, 3 ગાર્ડ, 3 ટિકિટ ક્લાર્કનો સમાવેશ થાય છે. આ દરમિયાન મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનું નામ લઈને તેમને અકસ્માત માટે જવાબદાર ઠેરવ્યા હતા. જો કે કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી નથી.

કંપનીના માલિકનું નામ FIRમાં નથી

ઓરેવા કંપનીના માલિક જયસુખભાઈ પટેલનું નામ પણ પોલીસ એફઆઈઆરમાં નથી. કંપનીએ આ બ્રિજ માટે નગરપાલિકા પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવ્યું ન હતું. બ્રિજ પણ સમય પહેલાં ખોલવામાં આવ્યો હતો. અકસ્માત સમયે બ્રિજ પર લોકોની સંખ્યા પણ વધુ હતી. આવી સ્થિતિમાં વિપક્ષ રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યો છે. ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું સરકાર મોરબી અકસ્માતમાં કોઈને બચાવી રહી છે?

સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો

આ અકસ્માત અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સવાલ કર્યો હતો કે, મોરબી બ્રિજનો અકસ્માત 'એક્ટ ઓફ ગોડ' છે કે 'એક્ટ ઓફ ફ્રોડ'? તેમજ તેમણે કહ્યું કે, 6 મહિનાથી પુલનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. કેટલામાં પડ્યું? 5 દિવસમાં પુલ તૂટી પડ્યો. 27 વર્ષથી ભાજપની સરકાર છે, શું આ તમારું વિકાસ મોડલ છે?

કોંગ્રેસે ન્યાયિક તપાસની માંગ કરી 

કોંગ્રેસે આ ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી છે. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ ઘટના માટે જવાબદારી નક્કી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.

જણાવી દઈએ કે, મોરબી મહાનગરપાલિકાએ આ પુલના સમારકામનું કામ ઘડિયાળો અને ઈ-બાઈક બનાવતી કંપની ઓરેવા ગ્રુપને સોંપ્યું હતું. સમારકામ બાદ 26 ઓક્ટોબરે જ્યારે બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો ત્યારે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે જણાવ્યું હતું કે તેમની કંપનીએ સમારકામ પાછળ 2 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. સાથે જ તેમણે કહ્યું હતું કે આ બ્રિજ 8 થી 10 વર્ષ સુધી આરામથી ચાલશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ
ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Home Loan Interest Rates: સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે આ બેન્કો, ફટાફટ ચેક કરો વ્યાજ દર
Home Loan Interest Rates: સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે આ બેન્કો, ફટાફટ ચેક કરો વ્યાજ દર
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
Embed widget