શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
20 કર્મચારીઓને કોરોના થતાં ગુજરાતની કઈ પાલિકામાં કામગીરી કરી દેવાઇ બંધ? જાણો વિગત
જૂનાગઢની કેશોદ નગરપાલિકા કર્મચારીઓએ કચેરીની કામગીરી કરી બંધ કરી છે. 20 જેટલા નગરપાલિકા કર્મચારીઓએ કરી કામગીરી બંધ કરી દીધી છે.
![20 કર્મચારીઓને કોરોના થતાં ગુજરાતની કઈ પાલિકામાં કામગીરી કરી દેવાઇ બંધ? જાણો વિગત Keshod Palika office work stopped due to employees found corona positive 20 કર્મચારીઓને કોરોના થતાં ગુજરાતની કઈ પાલિકામાં કામગીરી કરી દેવાઇ બંધ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/11183045/a-1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જૂનાગઢઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. જૂનાગઢની કેશોદ નગરપાલિકા કર્મચારીઓએ કચેરીની કામગીરી કરી બંધ કરી છે. 20 જેટલા નગરપાલિકા કર્મચારીઓએ કરી કામગીરી બંધ કરી દીધી છે.
કોરોનાના વધતા સંક્રમણથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નગરપાલિકાના સાતથી વધુ કર્મચારીઓ સંક્રમિત થયા છે. અગાઉ પણ નાયબ કલેકટરને રજૂઆત કરાઈ હતી. નાયબ કલેકટરને ફરીથી રજુઆત કરવામાં આવી છે. અન્ય કર્મચારીઓને કામગીરી સોંપવાની માંગ કરાઈ છે.
અન્ય કર્મચારીઓને કામગીરી નહી સોંપાઈ ત્યાં સુધી ઓફિસ કામગીરી બંધ રહેશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
સમાચાર
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)