શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Mahisagar : યુવતીએ પ્રેમીને ઘરે મજા માણવા બોલાવ્યો ને પછી જે થયું તે જાણીને ચોંકી જશો

સંતરામપુર તાલુકાના એક ગામમાં મૃતક યુવકને પરણીત યુવતી સાથે પ્રેમસંબંધ હતા. આ અંગે પરિણીતાના પતિને ખબર પડી જતા હોબાળો મચી ગયો હતો અને તેણે પ્રેમીના પિતાને ધમકી આપી હતી.

સંતરામપુરઃ મહીસાગરમાં પ્રેમપ્રકરણમાં યુવકની હત્યા થઈ હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઈ છે. યુવાનની હત્યા કરીને લાશને ઘરના ખાળકૂવામાં નાંખી દીધી હતી. ગત તા.૧૯ જૂનના રોજ થયેલી હત્યાનો ભેદ આત્મહત્યાના બનાવની તપાસમાં ખૂલ્યો છે. 

આ અંગેની વિગતો એવી છે કે, સંતરામપુર તાલુકાના એક ગામમાં મૃતક યુવકને પરણીત યુવતી સાથે પ્રેમસંબંધ હતા. આ અંગે પરિણીતાના પતિને ખબર પડી જતા હોબાળો મચી ગયો હતો અને તેણે પ્રેમીના પિતાને ધમકી આપી હતી અને તેમના દીકારને ગામમાં નહીં આવવા દેવાની ચિમકી આપી હતી.

બીજી તરફ પતિએ પત્ની સાથે મળીને યુવકની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. ગત 19મી જૂને યુવતીએ ફોન કરીને પ્રેમીને ઘરે બોલાવ્યો હતો. પ્રેમી પ્રેમિકા સાથે મજા માણવાના ઇરાદે પહોંચ્યો હતો. જોકે, અગાઉથી કાવતરા પ્રમાણે ઘરે છૂપાયેલા પતિએ પ્રેમીને લોખંડની કોસ મારીને તેમજ વીજ કરંટ આપીને હત્યા કરી નાંખી હતી. તેમજ આ પછી લાશ ખાળકૂવામાં દાટી દીધી હતી. 

બીજી તરફ દીકરો ઘરે પરત ન ફરતાં માતાએ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ બનાવના 12 દિવસ બાદ પતિએ પોતાનો ભાંડો ફૂટી જવાના ડરથી પહેલી જુલાઇએ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. 

પોલીસ આપઘાત પ્રકરણમાં તપાસ કરવા આવેલી પોલીસને હત્યા પ્રકરણમાં પરિણીતાની સંડોવણી પર શંકા જતાં તેમણે વધુ પુછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને તેણે પતિ સાથે મળીને પ્રેમીની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, હત્યાના ડરથી પતિએ આત્મહત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. 

પરિણીતાની કબૂલાતને આધારે પોલીસે જેસીબીથી ખાળકૂવો ખોદીને યુવકની લાશ બહાર કાઢી હતી. પોલીસે આ કેસમાં યુવકની પ્રેમિકાની ધરપકડ કરી છે. આમ, આડાસંબંધમાં ત્રણ લોકોની જીંદગી બરબાદ થઈ ગઈ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget