શોધખોળ કરો

'નાગરિકોએ જાતે જ માસ્કથી મુક્તિ મેળવી લીધી છે', માસ્ક મુદ્દે આરોગ્યમંત્રીનો દાવો

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસોનું પ્રમાણ ઘટી ગયું છે અને ફરી એકવાર જનજીવન સામાન્ય બન્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સિવાયના કોરોનાના નિયમો હટાવી દીધા છે.

ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસોનું પ્રમાણ ઘટી ગયું છે અને ફરી એકવાર જનજીવન સામાન્ય બન્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સિવાયના કોરોનાના નિયમો હટાવી દીધા છે. આ બધાની વચ્ચે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માસ્કમાંથી મુક્તિ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. 

રાજયમાં નાગરિકોએ માસ્ક પહેરવાને લઈને પરોક્ષ મુક્તિ મેળવી લીધીનો આરોગ્ય મંત્રીનો દાવો છે. હવે મેળાવળઓમાં પણ કોઈ પણ વ્યક્તિ માસ્ક ના પહેરતા હોવાનો ઋષીકેશ પટેલે સ્વીકાર કર્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, નાગરિકોએ જાતે જ માસ્કથી મુક્તિ મેળવી લીધી છે.

Maharashtra News: બે વર્ષના લાંબા ઇન્તજાર બાદ હવે કોરોના ઘટી રહ્યો છે, ત્યારે એક મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે, દેશની આર્થિક રાજધાની અને મોટા રાજ્યો એવા મહારાષ્ટ્રમાંથી કોરોનાની તમામ પાબંદીઓ હટાવી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે કોરોનાથી બચવા માટે લગાવવામાં આવેલા તમામ પ્રતિબંધોને ખતમ કરી દીધા છે. નાગરિકોની સુરક્ષા માટે બીએમસીએ માર્શલ નિયુક્ત કર્યા હતા, જે માસ્ક ના પહેરે તેના પર દંડ ફટકારતા હતા, પરંતુ શનિવારથી લોકોને સાર્વજનવિક સ્થાનો પર માસ્ક પહેરવુ ફરજિયાત નહીં રહે, વળી, હવે મુંબઇમાં બીએમસી માર્શલ નાગરિકો પાસેથી દંડ નહીં લઇ શકે.

નાગરિકોને મળેલી રાહત વિશે પૂર્વ બીએમસી વિરોધી પક્ષ રવિ રાજાએ એબીપી ન્યૂઝને બતાવ્યુ- આ નિર્ણય ખુબ સારો છે, અમે સરકારના આ નિર્ણયનુ સમર્થન કરીએ છીએ. અન્ય દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. ચીનમાં કેટલાક શહેરોમાં લૉકડાઉન લાગેલુ છે પરંતુ મુંબઇ અને આખા દેશમાં હાલ કોરોનાના કેસો ખુબ ઓછા આવી રહ્યાં છે. એટલે સરકારના આ નિર્ણયનુ સ્વાગત કરીએ છીએ. 

આને લઇને બીએમસીના પૂર્વ ગટ નેતા પ્રભાકર શિન્દેનુ કહેવુ છે કે આ ફેંસલો તેમને ખુબ પહેલા લઇ લેવા જેવો હતો, કેમ કે કોરોનાના કેસો ખુબ ઓછા આવી રહ્યાં છે. પરંતુ નાગરિકો માટે તમામ પ્રતિબંધો હટાવવામાં ન હતા આવ્યા. કહ્યુ દેર આયે દુરસ્ત આવ્યા. મહાનગર પાલિકા અને રાજ્ય સરકારે આ નિર્ણય મોડેથી લીધો છે, પરંતુ અમે આનુ સ્વાગત કરીએ છીએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget