શોધખોળ કરો

મહેસાણા : ભાજપમાંથી ચૂંટણી લડ્યા હોવાનો દાવો કરનાર મહંતે 4 એપ્રિલે જીવંત સમાધિ લેવાની જાહેરાત કરી 

છઠીયારડા ગામના મહંતે 4 એપ્રિલના રોજ સમાધિ લેવાની જાહેરાત કરી છે. 4 એપ્રિલે સમાધિ લેવા અંગેના કાર્યક્રમની પત્રિકાઓ પણ છાપવામાં આવી છે. પત્રિકામાં 3, 4 એપ્રિલના રોજ અલગ-અલગ કાર્યક્રમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંતે અગાઉ આ જાહેરાત કરી હતી.

મહેસાણા તાલુકાના છઠીયારડા ગામના મહંતે જીવંત સમાધિ લેવાની જાહેરાત કરી છે. છઠીયારડા ગામના મહંતે 4 એપ્રિલના રોજ સમાધિ લેવાની જાહેરાત કરી છે. 4 એપ્રિલે સમાધિ લેવા અંગેના કાર્યક્રમની પત્રિકાઓ પણ છાપવામાં આવી છે. પત્રિકામાં 3, 4 એપ્રિલના રોજ અલગ-અલગ કાર્યક્રમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંતે અગાઉ આ જાહેરાત કરી હતી.

મહેસાણાના છઠીયારડાના કબીર આશ્રમના જે મહારાજે સમાધી લેવાની જાહેરાત કરી છે તે પહેલાં અમદાવાદના જુના વાડજ સ્થિત રામાપીરના ટેકરામાં રહેતા હતા. રાજુ પરમાર, રાજુ કરાટે જેવા નામથી તેમના મિત્રો અને પાડોશીઓ તેમને ઓળખાતા હતા. આજે તે જગ્યાએ તેમનું ઘર નથી કેમ કે ત્યાં ડીમોલેશન કરવામાં આવ્યું છે. રાજુ પરમાર એટલે કે સમાધી લેવાની જાહેરાત કરનારા આ મહારાજ અગાઉ મહાપાલિકાની ચૂંટણી લડી ચુક્યા છે ચૂંટણીમાં હાર થઈ હતી અને બાદમાં તેઓ છેલ્લા થોડા વર્ષોથી આશ્રમ જતા રહ્યા છે. તેમની સમાધી લેવાની જાહેરાતના બોર્ડ વાડજ વિસ્તારમાં પણ જોવા મળે છે.

છઠીયારડા ગામના મહંતે પોતાની સમાધિની તારીખ જાહેર કરી છે. તેમના દ્વારા પોતાની સમાધિની તારીખ આજ રોજ નહીં પરંતુ વર્ષ 2018માં અમદાવાદના વાડજ ખાતે એક કાર્યકમમાં કરી હતી. તેમનો જન્મ 4 -4-1971માં થયો હતો અને તેમના દ્વારા જાહેરાત કરાઈ હતી કે તેમની સમાધિની તારીખ આગામી 4 -4 -21 ના રોજ થશે. 4 તારીખે રાત્રે 10 થી 11 કલાકે તેમની સમાધિ થશે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.

તેમના અનુપાયીઓ દ્વારા પણ આ સમાધિની પુષ્ટિ કરી છે. તેઓ કઈ જગ્યા પર અને કઈ રીતે સમાધિ લેશે તે તેમના દ્વારા ભગવાન પર છોડ્યું છે. અનુયાયીનો દાવો છે કે મહંત 4 એપ્રિલે ચાલુ કાર્યક્રમમાં શપ્ત સુલ દેહ છોડી દેશે. ઉલ્લેખનીય છે કે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે  તેઓ ઘણા વર્ષો પહેલા જુના વાડજથી ભાજપમાંથી કોર્પોરેશનમાંથી ચૂંટણી પણ લડ્યા હતા અને જેમાં તેમનો પરાજય થયો હતો. છેલ્લા અનેક વર્ષોથી આધ્યાત્મિકના માર્ગે હતા. તેમની સમાધિના અંતર્ગત આગામી 3 અને 4 એપ્રિલના રોજ કબીર આશ્રમ ખાતે જુદા જુદા કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ambalal Patel Forecast: 26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
Crime News: વડોદરામાં લૂંટારુઓએ પહેલા ઘરની લાઈટ કરી બંધ, વૃદ્ધા ગરમીના કારણે બહાર આવતાં કાપી નાંખ્યું ગળું
વડોદરામાં લૂંટારુઓએ પહેલા ઘરની લાઈટ કરી બંધ, વૃદ્ધા ગરમીના કારણે બહાર આવતાં કાપી નાંખ્યું ગળું
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
ભારતમાં કેવી રીતે બદલાઈ ઘઉંની ખેતી: ઉત્પાદનમાં 1000 ગણો વધારો; અગાઉ 2 કિલો તો હવે ખેડૂત 10 કિલો ઉત્પાદન કરે છે
ભારતમાં કેવી રીતે બદલાઈ ઘઉંની ખેતી: ઉત્પાદનમાં 1000 ગણો વધારો; અગાઉ 2 કિલો તો હવે ખેડૂત 10 કિલો ઉત્પાદન કરે છે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Heat Wave | આગામી પાંચ દિવસ ગરમીને લઈને સૌથી મોટી આગાહી, આ શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટAhmedabad Heat Wave | કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો કરી રહ્યા છે આવા પ્રયોગ, જુઓ વીડિયોMansukh Vasava | ચૈતર વસાવાને જ્યારે મન ફાવે ત્યારે ગમે તેને મારી દેવાનું ...દાદાગીરી તો એ કરે છે..Weather Updates | અમદાવાદીઓ આજે ઘરની બહાર નીકળતા પહેલા ચેતજો.. હીટવેવની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel Forecast: 26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
Crime News: વડોદરામાં લૂંટારુઓએ પહેલા ઘરની લાઈટ કરી બંધ, વૃદ્ધા ગરમીના કારણે બહાર આવતાં કાપી નાંખ્યું ગળું
વડોદરામાં લૂંટારુઓએ પહેલા ઘરની લાઈટ કરી બંધ, વૃદ્ધા ગરમીના કારણે બહાર આવતાં કાપી નાંખ્યું ગળું
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
ભારતમાં કેવી રીતે બદલાઈ ઘઉંની ખેતી: ઉત્પાદનમાં 1000 ગણો વધારો; અગાઉ 2 કિલો તો હવે ખેડૂત 10 કિલો ઉત્પાદન કરે છે
ભારતમાં કેવી રીતે બદલાઈ ઘઉંની ખેતી: ઉત્પાદનમાં 1000 ગણો વધારો; અગાઉ 2 કિલો તો હવે ખેડૂત 10 કિલો ઉત્પાદન કરે છે
Google તમારી ખાનગી વાતો સાંભળી રહ્યું છે! આ સેટિંગને તરત જ બંધ કરો
Google તમારી ખાનગી વાતો સાંભળી રહ્યું છે! આ સેટિંગને તરત જ બંધ કરો
Fact Check: શું આ વાયરલ વીડિયો સ્વાતિ માલીવાલ સાથેના કથિત 'હુમલા' સાથે સંબંધિત છે? જાણો સત્ય શું છે
Fact Check: શું આ વાયરલ વીડિયો સ્વાતિ માલીવાલ સાથેના કથિત 'હુમલા' સાથે સંબંધિત છે? જાણો સત્ય શું છે
SEBI એ આ ખાસ નિયમમાં કર્યો ફેરફાર, હવે મ્યુચ્યુઅલ ફંડમાં KYC કરાવવું સરળ થઈ ગયું
SEBI એ આ ખાસ નિયમમાં કર્યો ફેરફાર, હવે મ્યુચ્યુઅલ ફંડમાં KYC કરાવવું સરળ થઈ ગયું
'બંધ કરી દઇશું મુલ્લા બનાવવાની દુકાન અને ચાર લગ્નનો ધંધો, જો.......', બિહારમાં બોલ્યા આસામની CM હિમંત સરમા
'બંધ કરી દઇશું મુલ્લા બનાવવાની દુકાન અને ચાર લગ્નનો ધંધો, જો.......', બિહારમાં બોલ્યા આસામની CM હિમંત સરમા
Embed widget