શોધખોળ કરો

NAVSARI : કોરોના હળવો થયા બાદ પણ ટ્રેનો શરૂ ન થતા અપડાઉન કરનારા 70 હજારથી વધુ પાસધારકોને અસર

NAVSARI NEWS : નવસારી જિલ્લામાંથી સુરત નોકરી ધંધા માટે 70 હજારથી વધુ લોકો અપડાઉન કરે જેમાં મોટો વર્ગ ટ્રેનનો ઉપયોગ રોજિંદા અપડાઉન માટે કરે છે.

NAVSARI :  કોરોનાને કારણે પડી ભાંગેલી આર્થિક પરિસ્થિતિને પાટે ચડાવવા રાજ્ય સરકારે દ્વારા નિયમો બનાવી ઉદ્યોગ-ધંધાને ફરી શરૂ કરવામાં આવ્યા છે અને ધીરે ધીરે ટ્રેન વહેવાર પણ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ રોજિંદા કામ માટે અપડાઉન કરતા લોકો માટે ટ્રેન શરૂ ન થતા પાસ હોલ્ડર વર્ગને ભારે હાલાકી કરવાનો સામનો કરવાનો વારો આવ્યો છે.

70 હજાર લોકો અપડાઉન કરે છે 
નવસારી જિલ્લામાંથી સુરત નોકરી ધંધા માટે 70 હજારથી વધુ લોકો અપડાઉન કરે જેમાં મોટો વર્ગ ટ્રેનનો ઉપયોગ રોજિંદા અપડાઉન માટે કરે છે. પરંતુ કોરોના મહામારીના કારણે રેલવે મંત્રાલય દ્વારા ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી અને હવે ધીરે-ધીરે ટ્રેનો શરૂ કરવામાં આવી છે પરંતુ અપડાઉન કરતાં લોકો માટે ટ્રેનોની સુવિધા અપૂરતી હોવાના કારણે અપડાઉન કરતા વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વલસાડ અને સુરતની વચ્ચે રાબેતા મુજબ ટ્રેનો શરૂ ન થતાં નવસારીમાં  હજી પણ ઘણા મુસાફરો અને રોજિંદા અપડાઉન કરનારા વર્ગો ખાનગી વાહનો અથવા બસ સેવાનો ઉપયોગ કરી વધુ પૈસા આપીને નોકરી કરવા જવા મજબૂર બન્યા છે. 

ધારાસભ્ય, સાંસદે અનેક વાર રજૂઆતો કરી 
ભારતીય રેલવે અર્થતંત્રની નસોમાં લોહી બની દોડે છે. પરંતુ રેલવે વિભાગ દ્વારા અમુક ટ્રેનો હજી સુધી શરૂ ન કરાતા રોજિંદા મુસાફરો તકલીફમાં મુકાયા છે. ટ્રેનોને રાબેતા મુજબ શરૂ કરવા માટે નવસારી રેલવે સલાહકાર સમિતિ,  નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા રેલવે મંત્રાલયમાં અનેક પત્રવ્યવહાર દ્વારા જાણ કરવામાં આવી હતી. તેમ છતાં આજ દિવસ સુધી એ અંગે પણ કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી જેથી કરીને મુસાફરો અટવાઈ રહ્યાં  છે. 

અપડાઉન માટે માત્ર એક ટ્રેન ચાલું 
હાલ નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો અપડાઉન કરવા માટે માત્ર એક ટ્રેન કાર્યરત છે જેમાં અંદાજિત 70 હજારથી વધુ લોકો રોજ સુરત અને અંકલેશ્વર જેવા શહેરોમાં રોજગારી અર્થે જાય છે, ત્યારે કોરોના હળવો થતાં હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ટ્રેનોને ફરી એકવાર રાબેતા મુજબ શરૂ કરવાની જરૂર દેખાઈ રહી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Embed widget