શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

NAVSARI : કોરોના હળવો થયા બાદ પણ ટ્રેનો શરૂ ન થતા અપડાઉન કરનારા 70 હજારથી વધુ પાસધારકોને અસર

NAVSARI NEWS : નવસારી જિલ્લામાંથી સુરત નોકરી ધંધા માટે 70 હજારથી વધુ લોકો અપડાઉન કરે જેમાં મોટો વર્ગ ટ્રેનનો ઉપયોગ રોજિંદા અપડાઉન માટે કરે છે.

NAVSARI :  કોરોનાને કારણે પડી ભાંગેલી આર્થિક પરિસ્થિતિને પાટે ચડાવવા રાજ્ય સરકારે દ્વારા નિયમો બનાવી ઉદ્યોગ-ધંધાને ફરી શરૂ કરવામાં આવ્યા છે અને ધીરે ધીરે ટ્રેન વહેવાર પણ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ રોજિંદા કામ માટે અપડાઉન કરતા લોકો માટે ટ્રેન શરૂ ન થતા પાસ હોલ્ડર વર્ગને ભારે હાલાકી કરવાનો સામનો કરવાનો વારો આવ્યો છે.

70 હજાર લોકો અપડાઉન કરે છે 
નવસારી જિલ્લામાંથી સુરત નોકરી ધંધા માટે 70 હજારથી વધુ લોકો અપડાઉન કરે જેમાં મોટો વર્ગ ટ્રેનનો ઉપયોગ રોજિંદા અપડાઉન માટે કરે છે. પરંતુ કોરોના મહામારીના કારણે રેલવે મંત્રાલય દ્વારા ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી અને હવે ધીરે-ધીરે ટ્રેનો શરૂ કરવામાં આવી છે પરંતુ અપડાઉન કરતાં લોકો માટે ટ્રેનોની સુવિધા અપૂરતી હોવાના કારણે અપડાઉન કરતા વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વલસાડ અને સુરતની વચ્ચે રાબેતા મુજબ ટ્રેનો શરૂ ન થતાં નવસારીમાં  હજી પણ ઘણા મુસાફરો અને રોજિંદા અપડાઉન કરનારા વર્ગો ખાનગી વાહનો અથવા બસ સેવાનો ઉપયોગ કરી વધુ પૈસા આપીને નોકરી કરવા જવા મજબૂર બન્યા છે. 

ધારાસભ્ય, સાંસદે અનેક વાર રજૂઆતો કરી 
ભારતીય રેલવે અર્થતંત્રની નસોમાં લોહી બની દોડે છે. પરંતુ રેલવે વિભાગ દ્વારા અમુક ટ્રેનો હજી સુધી શરૂ ન કરાતા રોજિંદા મુસાફરો તકલીફમાં મુકાયા છે. ટ્રેનોને રાબેતા મુજબ શરૂ કરવા માટે નવસારી રેલવે સલાહકાર સમિતિ,  નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા રેલવે મંત્રાલયમાં અનેક પત્રવ્યવહાર દ્વારા જાણ કરવામાં આવી હતી. તેમ છતાં આજ દિવસ સુધી એ અંગે પણ કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી જેથી કરીને મુસાફરો અટવાઈ રહ્યાં  છે. 

અપડાઉન માટે માત્ર એક ટ્રેન ચાલું 
હાલ નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો અપડાઉન કરવા માટે માત્ર એક ટ્રેન કાર્યરત છે જેમાં અંદાજિત 70 હજારથી વધુ લોકો રોજ સુરત અને અંકલેશ્વર જેવા શહેરોમાં રોજગારી અર્થે જાય છે, ત્યારે કોરોના હળવો થતાં હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ટ્રેનોને ફરી એકવાર રાબેતા મુજબ શરૂ કરવાની જરૂર દેખાઈ રહી છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget