શોધખોળ કરો

321 પરીક્ષા કેન્દ્રો પર લેવાયેલી PSIની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ, જાણો ઉમેદવારોએ શું કહ્યું..

રાજ્યમાં આજે 312 કેંદ્રો પર PSIની પરીક્ષા યોજાઈ રહી છે. આજે સવારે 9 વાગ્યાથી શરુ થયેલી લેખિત પરીક્ષા સવારે 11 વાગ્યા સુધી ચાલશે.

LIVE

Key Events
321 પરીક્ષા કેન્દ્રો પર લેવાયેલી PSIની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ, જાણો ઉમેદવારોએ શું કહ્યું..

Background

રાજ્યમાં આજે 312 કેંદ્રો પર PSIની પરીક્ષા યોજાઈ રહી છે. આજે સવારે 9 વાગ્યાથી શરુ થયેલી લેખિત પરીક્ષા સવારે 11 વાગ્યા સુધી ચાલશે. પરીક્ષામાં ગેરરિતી ન થાય તેને લઈને રાજ્ય સરકારે વિશેષ તૈયારી કરી છે. પેપર ફુટવાની ઘટનાઓને ધ્યાને લઈને આ વખતે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત પરીક્ષા સેન્ટર પર જામર લાગશે. જેના કારણે મોબાઈલ કનેક્ટિવિટી બંધ થઈ જશે.  પરીક્ષમાં ગેરરિતી ન થાય તેને લઈ રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.  પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી મામલે  ગઈકાલે DGP અને PSI ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે પત્રકાર પરિષદ યોજીને સરકારની પરીક્ષા અંગેની તૈયારીઓ અંગે માહિતી આપી હતી.

PSIની જગ્યાઓ માટે આ પહેલાં લેવાયેલી શારીરિક કસોટીમાં 4.5 લાખ ઉમેદવારો પૈકી 2.5 લાખ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી.  જેમાંથી 96231 ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ થયા છે. 

96231 ઉમેદવારો માટે અમદાવાદ અને ગાંધીનગર શહેરના જ 312 પરીક્ષા કેન્દ્રો નક્કી કરાયા છે. 3209 વર્ગ ખંડોમાં લેવાનારી આ પરીક્ષામાં સીસીટીવી કેમરા હશે. 

આ પહેલાં ભરતી બોર્ડમાં કેન્દ્ર સંચાલકો સાથે મીટીંગ થઈ હતી. આ પરીક્ષાને લઈને 75 પાનાની એક એસઓપી નક્કી કરાઈ છે. છેલ્લા અમુક વર્ષોમાં ભરતી પરીક્ષાની અમુક બાબતો ધ્યાને લઈને અને અમુક ભરતીના પેપર લીક થવાની ઘટનાને ધ્યાને લઈને આ વખતે એસઓપી નક્કી કરાઈ છે. 

11:44 AM (IST)  •  06 Mar 2022

PSIની લેખિત પરીક્ષાનું પેપર લેંધી રહ્યુંઃ પરીક્ષાર્થી

લેખીત પરીક્ષા પુર્ણ થયા બાદ પરીક્ષાર્થીઓ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, "પેપર સહેલું હતું સાથે-સાથે લેંધી પણ હતું. રીઝનીંગના પ્રશ્નો વધુ પુછ્યા હતા જેથી 2 કલાકનો સમય પુર્ણ થઈ ગયો." 

11:41 AM (IST)  •  06 Mar 2022

અમદાવાદ અને ગાંધીનગરમાં લેવાયેલી પીએસઆઈની પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં પુર્ણ

312 કેન્દ્રો પર લેવાયેલી પરીક્ષા પુર્ણ થઈ છે. શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા પુર્ણ છે અને હાલ કોઈ ગેરરીતિની ઘટના સામે નથી આવી.

09:26 AM (IST)  •  06 Mar 2022

312 કેન્દ્ર ઉપર જડબેસલાક બંદોબસ્ત સાથે સવારે 9 વાગ્યાથી પરીક્ષા શરુ

PSIની પરીક્ષાને લઈને રાજ્યના 312 કેન્દ્ર ઉપર જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયો છે. સવારે 9 વાગ્યાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખીત પરીક્ષા શરુ થઈ છે. પરીક્ષાના બે કલાક સુધી ઈન્ટરનેટ અને મોબાઈલ કનેક્ટિવિટી રોકી દેવામાં આવશે. આ સાથે સુપરવાઇઝર માટે પણ 75 પાનાની SOP તૈયાર કરવામાં આવી છે જેનું પાલન કરવામાં આવશે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Advertisement
ABP Premium

વિડિઓઝ

CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશGujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
જો કંપની બંધ થઇ જાય તો કર્મચારીઓ કેવી રીતે લઇ શકે છે પગાર? જાણો તમારા અધિકાર?
જો કંપની બંધ થઇ જાય તો કર્મચારીઓ કેવી રીતે લઇ શકે છે પગાર? જાણો તમારા અધિકાર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
શું પત્નીના નામે રેન્ટ એગ્રીમેન્ટ બનાવીને ટેક્સ બચાવી શકાય છે? આવું કરવાથી ક્યાંક ફસાઈ તો નહીં જઈએ? જાણો વિગતે
શું પત્નીના નામે રેન્ટ એગ્રીમેન્ટ બનાવીને ટેક્સ બચાવી શકાય છે? આવું કરવાથી ક્યાંક ફસાઈ તો નહીં જઈએ? જાણો વિગતે
Swiggy UPI: ઝોમેટો બાદ સ્વિગીએ પણ શરૂ કરી UPI સર્વિસ, ગ્રાહકોને થશે આ ફાયદાઓ
Swiggy UPI: ઝોમેટો બાદ સ્વિગીએ પણ શરૂ કરી UPI સર્વિસ, ગ્રાહકોને થશે આ ફાયદાઓ
Embed widget