શોધખોળ કરો
Advertisement
બગસરામાં એસટી બસ પાણીમાં ફસાઇ, બસમાં સવાર મુસાફરો સલામત
અમરેલીઃ ચલાલા અને બગસરા વચ્ચે જામકા-શેલાણાના પુલ વચ્ચે પાણીમાં બસ ફસાઈ ગઈ છે. સાવરકુંડલા- જુનાગઢ રૂટની એસ.ટી. બસના 25થી 30 મુસાફરો આ બસમાં છે, જે સલામત છે. ભારે વરસાદના કારણે પાણી ભરાવાથી બસ ફસાઈ છે. કોઈ ઘટના ના બને તે માટે બસને સલામત સ્થળે ઉભી રખાઈ છે અને કોઝ વેના પાણી ઉતર્યા બાદ બસ રવાના થશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion