શોધખોળ કરો
Advertisement
તાપીઃ વાલોડ બાજીપુરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ધાર્મિક કાર્યક્રમમાં જતાં 3 લોકોના મોત
ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ યુવકોને 108 મારફતે બારડોલી અને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ જવામાં આવ્યા હતા. વાલોડ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તાપીઃ રાજ્યમાં જીવલેણ અકસ્માત અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. આજે તાપીના વાલોડ બાજીપુરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ યુવકોના મોત થયો હતો.
મળતી માહિતી પ્રમાણે, કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. છ જેટલા યુવકો વાલોડથી બાજીપૂરા તરફ ધાર્મિક કાર્યક્રમમાં જતાં હતા, તે પૈકી ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. તમામ યુવકો વાલોડના રહેવાસી હતા.
ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ યુવકોને 108 મારફતે બારડોલી અને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ જવામાં આવ્યા હતા. વાલોડ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion