શોધખોળ કરો

C.R. પાટીલ સાથે મતભેદો હોવા અંગે વિજય રૂપાણીએ શું કહ્યું ? પાટીલની કઈ વાતને સારી ગણાવી ?

સુરતમાં જૈન સમાજના 75 વ્યક્તિના દિક્ષાના કાર્યક્રમમાં આવેલા ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂછવામાં આવ્યું હતું કે, તમારા અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વચ્ચે નારાજગી છે ?

સુરતઃ ગુજરાતમાં ભાજપના બે દિગ્ગજ નેતા વિજય રૂપાણી અને સી.આર. પાટિલ વચ્ચે મતભેદો હોવાની ચર્ચા ચાલી રહી છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાતને ખોટી ગણાવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની અને પ્રદેશ પ્રમુખ પાટિલ વચ્ચે કોઈ મતભેદ નથી એવી સ્પષ્ટતા કરીને કહ્યું છે કે, અમે બંને સાથી કાર્યકરો તરીકે કામ કરી રહ્યાં છીએ અને મારે અને સીઆર પાટીલ વચ્ચે કોઈ મતભેદ નથી. તેમણે કહ્યું કે, પ્રદેશ અધ્યક્ષ ને મારો સંપૂર્ણ સહકાર છે અને સીઆર પાટીલ સાથે હું સારી રીતે કામ કરી રહ્યો છું.

સુરતમાં જૈન સમાજના 75 વ્યક્તિના દિક્ષાના કાર્યક્રમમાં આવેલા ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂછવામાં આવ્યું હતું કે, તમારા અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વચ્ચે નારાજગી છે ? આ અંગે વિજય રૃપાણીએ કહ્યું હતું, મારી અને અધ્યક્ષ વચ્ચે કોઈ પણ નારાજગી નથી. અમે લોકો સાથી કાર્યકરો તરીકે સાથે કામ કરીએ છીએ.  પ્રદેશના અધ્યક્ષ તરીકે પાટીલની જવાબદારી છે અને એમને મારો સંપૂર્ણ સહકાર છે. હું તેમની સાથે સારી રીતે કામ કરીશ.

ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે હાલમાં જ એક નિવેદન કર્યું છે કે, કાર્યકરોને સાંભળતા નહી હોય એવા મંત્રીઓ અને નેતાઓની હવા કાઢી નાંખવામા આવશે. આ અંગે તમે શું કહેશો ?  તેના જવાબમાં રૂપાણીએ જણાવ્યું હતું કે, પાટીલની લાગણી કાર્યકરો સાથે છે અને તેમને લાગે છે કે,  કાર્યકર્તાઓને સાંભળવામાં આવે અને કાર્યકરોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવામાં આવે તે સારી વાત છે.

સુરત આવેલા વિજય રૂપાણીએ રૂપાણીએ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી હતી.  રૂપાણીએ  વ્હોરા સમાજના ધર્મગુરુની મુલાકાત લીધી હતી. આ પહેલાં સુરતના વેસુ વિસ્તારમાં દીક્ષા સમારોહમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગુરુની મુલાકાત લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget