શોધખોળ કરો

ગુજરાતમાં પાન-મસાલાને લઈને શું લેવાયો સૌથી મોટો નિર્ણય? જાણો એસોશિયેશને શું લીધો નિર્ણય?

પાન-મસાલાને લઈને ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી પાન-મસાલાની દુકાન પર માવો કે ફાંકી બનાવી આપવામાં આવશે નહીં ફક્ત પાર્સલ જ મળશે

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે અને રોજ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. પાન-મસાલાને લઈને ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી પાન-મસાલાની દુકાન પર માવો કે ફાંકી બનાવી આપવામાં આવશે નહીં ફક્ત પાર્સલ જ મળશે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે હવે ગુજરાત પાન-મમાલા શોપ ઓનર્સ એસોસિયેશને મહત્વની નિર્ણય લીધો છે. હવેથી પાન પાર્લર પર માત્ર પાર્સલ જ મળશે. દુકાનો પર હવેથી પાન-મસાલા કે ફાંકી બનાવી આપવામાં આવશે નહીં. મહત્વની વાત એ છે કે, ગુજરાત સરકારે થોડા દિવસ પહેલા એક જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં જાહેરમાં થૂંકવા પર આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. પાન પાર્લરની બહાર અથવા જાહેરમાં થૂંકવા પર સરકારે 10 હજાર રૂપિયા દંડ ફટકારાશે. ગુજરાતમાં આજથી પાન-મસાલાની દુકાન પર માત્ર પાર્સલ જ મળશે. કોરોનાના વધતા સંક્રમણના કારણે પાન-મસાલા શોપ ઓનર એસોસિએશનને આ નિર્ણ લીધો છે. ગલ્લા પર મસાલો ન બનાવી આપવાથી ભીડ, સામાજિક અંતર, પાન-મસાલો થૂંકવાના સહિતના પ્રશ્નોનો પણ ઉકેલ આવશે. જામનગર અને ધ્રોલમાં આજથી 26 જુલાઈ સુધી પાનના-ગલ્લા અને ચાની કીટલી ખોલવા પર કલેક્ટરે પ્રતિબંધ મુકી દીધો છે. જિલ્લામાં કોરોનાના વધતા વ્યાપને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી બંધ રાખવા હુકમ કર્યો હતો. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમરેલી શહેરી વિસ્તારમાં આગામી તારીખ 20 થી 25 જુલાઈ સુધી ચા-નાસ્તાની લારી અને પાન મસાલાની દુકાનો સદંતર બંધ રાખવા કલેક્ટરે જાહેરનામું બાહર પાડ્યું છે. 25 જુલાઈ બાદ શરૂ કરવા માંગતા વેપારીઓએ ફરજિયાત હેલ્થ કાર્ડ મેળવવાનું રહેશે. કલેક્ટરઆયુષ ઓકે ચાવંડ ચેકપોસ્ટ ફરી કાર્યરત કર્યા બાદ વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કારગિલ યુદ્ધમાં અમારા ઘણા સૈનિકો...', 25 વર્ષ પછી પાકિસ્તાની આર્મી ચીફનું મોટું કબૂલાતનામું
'કારગિલ યુદ્ધમાં અમારા ઘણા સૈનિકો...', 25 વર્ષ પછી પાકિસ્તાની આર્મી ચીફનું મોટું કબૂલાતનામું
પૂજા ખેડકર પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવામાંથી દૂર કરી
પૂજા ખેડકર પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવામાંથી દૂર કરી
મોદી સરકાર આરામથી પસાર કરાવી લેશે વકફ સંશોધન બિલ? રાજ્યસભામાં NDA પાસે આટલું સંખ્યાબળ, સમજો - પૂરું ગણિત
મોદી સરકાર આરામથી પસાર કરાવી લેશે વકફ સંશોધન બિલ? રાજ્યસભામાં NDA પાસે આટલું સંખ્યાબળ, સમજો - પૂરું ગણિત
ગંદા વીડિયો જોયા તો ઘરેથી ઉઠાવી જશે પોલીસ, આ કાયદા હેઠળ જેલની હવા ખાવી પડશે
ગંદા વીડિયો જોયા તો ઘરેથી ઉઠાવી જશે પોલીસ, આ કાયદા હેઠળ જેલની હવા ખાવી પડશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | ગૃહમંત્રીશ્રી હવે તો જાગોHun to Bolish | હું તો બોલીશ | આ લસણથી સાવધાન !Ganesh Chaturthi 2024: આજથી ગણેશોત્સવનો ધામધૂમથી પ્રારંભ, વિધ્નહર્તાને આવકારવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલRajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં, ડૉક્ટરે વૃદ્ધાને સારવાર ન આપી હોવાનો આરોપ લાગ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કારગિલ યુદ્ધમાં અમારા ઘણા સૈનિકો...', 25 વર્ષ પછી પાકિસ્તાની આર્મી ચીફનું મોટું કબૂલાતનામું
'કારગિલ યુદ્ધમાં અમારા ઘણા સૈનિકો...', 25 વર્ષ પછી પાકિસ્તાની આર્મી ચીફનું મોટું કબૂલાતનામું
પૂજા ખેડકર પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવામાંથી દૂર કરી
પૂજા ખેડકર પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવામાંથી દૂર કરી
મોદી સરકાર આરામથી પસાર કરાવી લેશે વકફ સંશોધન બિલ? રાજ્યસભામાં NDA પાસે આટલું સંખ્યાબળ, સમજો - પૂરું ગણિત
મોદી સરકાર આરામથી પસાર કરાવી લેશે વકફ સંશોધન બિલ? રાજ્યસભામાં NDA પાસે આટલું સંખ્યાબળ, સમજો - પૂરું ગણિત
ગંદા વીડિયો જોયા તો ઘરેથી ઉઠાવી જશે પોલીસ, આ કાયદા હેઠળ જેલની હવા ખાવી પડશે
ગંદા વીડિયો જોયા તો ઘરેથી ઉઠાવી જશે પોલીસ, આ કાયદા હેઠળ જેલની હવા ખાવી પડશે
કામની વાતઃ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં આવતા મહિનાથી શું બદલાઈ જશે? જાણો વિગતે
કામની વાતઃ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં આવતા મહિનાથી શું બદલાઈ જશે? જાણો વિગતે
હરિયાણા ચૂંટણીમાં ભાજપનું ટેન્શન વધારવાની તૈયારીમાં ખેડૂતો, કરી દીધી આ મોટી જાહેરાત
હરિયાણા ચૂંટણીમાં ભાજપનું ટેન્શન વધારવાની તૈયારીમાં ખેડૂતો, કરી દીધી આ મોટી જાહેરાત
Ganesh Chaturthi 2024: જો ઘરે ગણપતિ બિરાજમાન હોય તો આ વસ્તુઓને ભૂલથી પણ ઘરમાં ન લાવશો
Ganesh Chaturthi 2024: જો ઘરે ગણપતિ બિરાજમાન હોય તો આ વસ્તુઓને ભૂલથી પણ ઘરમાં ન લાવશો
જામનગરમાં જામી લાડુ સ્પર્ધા: પુરુષે 12 તો મહિલાએ 9 અને બાળકે 5 લાડુ ખાઈને જીતી સ્પર્ધા, જુઓ Video
જામનગરમાં જામી લાડુ સ્પર્ધા: પુરુષે 12 તો મહિલાએ 9 અને બાળકે 5 લાડુ ખાઈને જીતી સ્પર્ધા, જુઓ Video
Embed widget